SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ નિયમરૂં-વિનવિય વિત્તિળ સ‰ત-ન્યુટ્રૂિ-fq ! iો વારસ—થિ, શ્રી ગુરુબળુવસેન ॥ ૨૬ || थद्धो निरुयारी, अविणिओ गव्विओ निरुवमाणो | साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ॥ २७ ॥ थोवेण वि सप्पुरिसा, सणकुमार व्व केह बुज्झति । તેદે વળ-પરિહાળી, ન જિર ફૈવેત્તિ સે યિ ॥ ૨૮ ૫ ગુરુના ઉપદેશ વગર માત્ર પાતાની બુદ્ધિથી કલ્પના કરેલ-સ્વચ્છ દમતિથી આચરેલ, તે કારણે ગુરુના ઉપદેશને અાગ્ય એવા શિયા પરલેાકનું હિત-કલ્યાણ કેવી રીતે સાધી શકે? ઉપાયના અભાવ હોવાથી તે હિત સાધી શકે નહિ. (૨૬) સ્તબ્ધ એટલે શવાળા, નિરુપકારી એટલે આસન આપવુ વગેરે ઉપકારને બદલે વાળવામાં પરાર્મુખ થએલો હાવાથી તન, વિનીત આવે ત્યારે કશ થવું, વિનય કરવે! ઇત્યાદિકમાં પ્રમાદ કરનાર, પેાતાના શુક્રની અડાઈ મારનાર, પ્રણામ કરવા ચેાગ્યને પણ પ્રામ ન કરનાર આવા પ્રકારના શિષ્ય સજ્જન ઢાકથી પણ નિદાપાત્ર થાય છે અને ટાકામાં પણ હીલના પામે છે. (૨૭) t એવા પ્રકારના ભારે કર્મી આત્મામાને મેષ પમાડાન્સમાવેા, તેા પણ બાપ ન પામે, જ્યારે લુકર્મી મહાત્માએ તો અલ્પ વચનથી પ્રતિબાપ પામે છે, તે વાત કહે છે- શેવેળ’ ગાથાના અથ કથા કહીશું', તેથી સમજાશે. સનકુમારની જેમ અપ ઉપદેશથી પણ સત્પુરુષ સુલભ એદ્ધિ જીવા પ્રતિમાષ પામી જાય છે. તમાશ શરીરમાં ક્ષણમાં ફેરફાર થઈ ગયેલ છે’~~~ એમ દેવતાએ કહેવાથી વૈરાગ્યવાન્ અન્યા તે વાત અહિ. સક્ષેપથી કહીશું. સનકુમાર ચક્રીની કથા— કુરુજ‘ગલ નામના દેશમાં શારીરિક અને આત્મિક એમ અને પ્રકારના સુખના અભિલાષીએ! સુખેથી રહેતા હતા, તેવુ. પૃથ્વીરૂપી મહિલાને ક્રીડા કરવા કમલ સમાન હસ્તિનાપુર નામનું નગર હતું. જ્યાં માતા આયા વગરની, શ્રાવકા પાપ વગરના, મનુષ્ચામાં મસિમાન રમણી અને પુરુષ કામદેવના સમાન રૂપવાળા હતા. તે કુરુષશમાં ઉજવલ યશવાળા, પ્રગટ પ્રતાપવાળા વિશ્વસેન નામના શબ્દ રાજ્યપાલન કરતા હતા. તેને સહદેવી નામની મુખ્ય શણી હતી. તેને ચૌદ સ્વપ્નથી સૂચિત પ્રસિદ્ધ એવા પુત્ર થયે અને સમય થયા ત્યારે ઉત્સવ-પૂર્વક સનત્કુમાર એવું નામ સ્થાપન કર્યું. ચેગ્ય સમયે કળાનિધિની જેમ કળા-સમુદાયમાં નિષ્ણાત તેમ જ રમણીઓના મનરૂપી હણુને પકડવા માટે જાળ સમાન તારુણ્ય પામ્યા. નિરવદ્ય વિદ્યાએ રૂપ મણિ-દર્પણમાં મુખ જોનારને તેના સૌભાગ્ય રૂપ સુધા-અમૃત "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy