SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ विवेकविलासे द्वितीय उल्लासः। पङ्काञ्जनादिभिर्लिप्तं , कुट्टितं मूषकादिभिः॥ तुनितं पाटितं दग्धं, दष्ट्वा वस्त्रं विचारयेत् ॥३१॥ उत्तमो दैवते लाभो, दानवे रोगसंभवः॥ મષેિ મધ્યમો રમો, રાક્ષસે મરણ પુનઃ | ૨૨ || અર્થ – વસ્ત્ર કાદવમાં અથવા અંજનમાં ખરડાએલું, ઉંદરથી કરડાય, રફ કરેલું ફાટેલું, અથવા બળેલું જેઈને વિચાર કરો. તે આ રીતે-દેવતાના ભાગમાં કાદવથી ખરડાયલું ફાટેલું વિગેરે હોય તો ઉત્તમ લાભ થાય, દૈત્ય ના ભાગમાં હોય તે રોગનો સંભવ થાય, મનુષ્યના ભાગમાં હોય તો મધ્યમ લાભ થાય, અને રાક્ષસના ભાગમાં હોય તો મરણ થાય. (૩૧) (39) (ાથ તીવૂવિવારકા) नागवल्लीदलास्वादो, युज्यते क्रमुकैः समम् ॥ एलालवङ्गकङ्कोल–कायन्वितैरपि ॥३३॥ અર્થ-નાગરવેલનું પાન સેપારી, એલચી, લવંગ, કંકાળ, કપૂર, ઇત્યાદિક વસ્તુની સાથે ભક્ષણ કરવું. (૩૩) चूर्णपूगफलाधिक्य-साम्ये चात्र सति क्रमात् ॥ दुर्गन्धारङ्गसौगन्ध्य-बहुरागान्विदुर्बुधाः ॥३४॥ અર્થ જે પાનમાં ચૂનો વધારે હોય તો દુર્ગધી થાય, સેપારી વધારે હોય તો રંગ ન થાય, ચુનો જોઈએ તેટલે જ હોય તો સુંગધી થાય, અને સેપારી જોઈએ તેટલી હોય તો બહુ રંગ થાય, એમ પંડિત પુરૂષો કહે છે. (૩૪) પિત્તશતિવાતાર્તાલાસિરોજિનમ ! तचापथ्यं विषार्तस्य, क्षीबशोषवतोरपि ॥३५॥ અર્થ –રકતપિત્ત તથા વાતરોગ જેને થયો હોય તે, રૂક્ષ થએલાં ક્ષીણ થએલા, આંખના રોગી, વિષથી પીડાયલા, ઘેલા થએલા અને શાષક્ષય રોગવાળા એટલા રોગીને તાંબૂલ ગુણકારી નથી. (૩૫) "Aho Shrutgyanam
SR No.008466
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorDamodar Pandit
PublisherDevidas Chhaganlalji
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy