SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આ૦ ૬ ( ૨૧ ) દરિદ્રીને બહુ સંતતી, તે પણ અતિ દુઃખકાર; સંપ હાય નહિં સ્વજનમાં. આ૦ ૪ કુળ ખંપણ સતતી થશે, ચિંતાને નહિં પાર; જુરી ઝૂરીને મરે. આ૦ ૫ તરૂ નવ પલ્લવ પર મળે, પક્ષી વિવિધ પ્રકાર; દવ બળતે દેખી ખસે. તેમ સ્વજન હેજે મળે, ચડતીમાં ખાનાર; પડતીમાં પલાયન કરે. આ૦ ૭ પાપ કરીને મેળવ્યું, ખાઈ જશે ખાનાર; માથે પડશે તાહેશે. આ૦ ૮ પરભવ જાતા જીવને, કેઈ ન આવે લાર; મમત્વ કરે નહિ માનવી. આ૦ ૯ યોગ્ય સામગ્રી સિા મળી, ધર્મ કરા સુખકાર; નહિં તે પસ્તા થશે. આ૦ ૧ દેવ ગુરૂને ધર્મને ઓળખ આવાર; ત્રણ તત્વ સાધે સુખે. આ૦ ૧૧ સ્વજન સંબંધી સ્વાથી, ધર્મ સખાઈ ધાર; આ ભવ પરભવ જીવને. આ૦ ૧૨ દિશ દવ લાગી રહ્ય, નીકળશે જે સાર; આગળ કામે લાગશે. આ૦ ૧૩ દવ બળતે દેખી કરી, ગભરાવું નહિં યાર; સા૨ વસ્તુ સંભાળવી. આત્મ વીર્ય ઉલ્લાસથી, કમર કસે હુક્યારે; ઝવેર અવસર ચૂકશે. આ૦ ૧૫ અા ૦ ૧૪ પદ ર૯૨ મું, હિતોપદેશ વિષે. (હરિગીત) સંસારમાં શું સાર છે, વિચાર કર નર મન વિશે; નિજ નેત્ર ખેલી જે અરે, દષ્ટિ કરીને દશ દિશે; "Aho Shrutgyanam
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy