SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૫ ) ભાશુભ મૃત્યુ કહે! કેમ માને; ને જન્મ એને અરે શું ગમાવે. ત્રા માળકાને બહુ સુધ્ધિ થાવા, મેં તેહુને ધર્મ શ્રધ્ધા કરાવા; હું શાહુકારા ભળેાને ભણાવેા. નન્યા પુન્ય ચેગે મનુ જન્મ ભારી, કહે! કેમ તેની કરા છે ખુવારી, વિચારી નરા વ્હેમમાં ના તણાએ. ખરે આપણી સ્થિતિ પૂર્વે હતી જે, અરે આજ એમાંની લેશે નથી તે; ઘણી જ્ઞાનને જુઠે સમાવે, જે સ્થળે છે જૈનશાળા, તુમ ત્યાં તણાં ખાળકા જ્ઞાનવાળો; તય પિ તમે કેમ ચિત્ત ન લાવે, શ્રીમંતા વિનંતિ સુણી ચિત્ત ધારા, તમે દીર્ઘ દ્રષ્ટીથી ઉરમાં ઉતારા; સ્વધામ જનેને સુધારા સુધારા, અરે બહુ લાભકારી વાત આ છે,. કર્યાથી પુરા પુષ્યના થાક થાશે; અરે દ્રવ્યવાળા લહેા શુભ લ્હાવેા, ૩૦ ૨ દાડુરા. નિરોગી કાયાનમાં, કલેશી કુલટા નાર; કાયા માયા સુત નઠુિં, આ સસાર અસાર જર બૈરૂ ધર સાંપડે, હાય પુત્ર નાદાર; સુખ મલે નહીં સ્વમાં, રિધ્ધિ સિધ્ધિ મેળવી, પુત્ર ન તે દુઃખકાર; સુખ સઘળું કયાંથી મળે. "Aho Shrutgyanam" ૩૦ ૪ ૩ ૩ ૩૦ પ્ ૩૭ પદ્મ ૨૯૧ મુ, આ સંસાર અસાર વિષે. આ • દ મા • ૧. ૨ 3
SR No.008465
Book TitleJain Sangit Ragmala
Original Sutra AuthorN/A
AuthorMangrol Jain Sangit Mandali
PublisherMangrol Jain Sangit Mandali
Publication Year1867
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy