SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Naromage aceasta a ॥जयति वीर वर्धमानस्य प्रवचनम् ।। ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ભારતીય જૈન મણસંસ્કૃતિ અને તેને વિકાસ વેશ્વતોમુખી જૈન શ્રમણ સંસ્કૃતિએ ભારતીય આર્ય સંસ્કૃતિના સાર્વભૌમ વિકાસમાં કેવો છે અને કેટલો વિશાળ ફાળો આપે છે, એની વિવેચના કરવાનું આ સ્થાન નથી; તેમ છતાં પ્રસંગોપાત એટલું જણાવવું ઉચિત મનાશે કે જનસંખ્યાની દષ્ટિએ ઈતર સંસ્કૃતિઓ કરતાં સદાને માટે ટૂંકા પ્રમાણમાં રહેવા સરજાએલી જૈન સંસ્કૃતિએ જગત સમક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એ એના સર્વદેશીય વિકાસને આભારી છે. ત્યાગમાર્ગના પવિત્ર આદર્શની ઉપાસના કરનાર જૈન શ્રમણ સંસ્કૃતિએ એક કાળે સમગ્ર ભારતમાં પિતાને પસાર કર્યો હતો, અને ત્યારે, કહેવામાં આવે છે કે, એની જનસંખ્યા ચાલીસ કોડની આસપાસ પહોંચી હતી. અમને લાગે છે કે આ માન્યતામાં એક મીઠું વધી ગયું છે. જે અમારું આ કથન રાંગતા હોય તે, જૈન ધર્મના વિસ્તાર માટે મહારાજા શ્રીસંપ્રતિરાજ અને 1 'कम्पइ निम्याण वा निग्गथीण वा पुरथिनेणं जाव अंग-मगहाओ एतए, दक्खिणेणं जाव कोसंबीओ, पञ्चत्थिगेणं आव थूणाविसयाओ, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एताद ताव कप्पइ । एताव ताव आरिए खेत्ते । णो से कप्पइ एतो बाहिं । तेण परं जत्थ नाण-दसण-चरित्ताई उस्सप्पंति-ति देमि ५०॥' ઉપરોક્ત વવવત્રના ઉદેર ૧માંના ૫૦મા સૂત્રમાં જેન નિગ્રંથ નિગ્રંથીઓના વિસ્તારવ્ય આ ક્ષેત્ર વિભાગ દર્શાવવામાં આવે છે, એ શ્રમણ ભગવાન મહાવીરના સમયને લક્ષીને છે. તે પછી અર્થાત્ મહારાના શ્રી સંમતિના જમાના પછી એ વ્યવરથી બદલાઈ છે અને ‘બદલાઈ કે' એ દર્શાવવા માટે સૂત્રકારે સેના વર૦ ઇત્યાદિ સૂત્રાંશ ઉમેર્યું છે, જેની વ્યાખ્યામાં ટીકાકારે નીચે પ્રમાણે જણાવ્યું છે 'ततः परं' बहिर्देशेऽवपि सम्प्रतिनृपतिकालादारभ्य यत्र ज्ञान-दर्शन-चारित्राणि 'उत्सपन्ति' स्फाતમારુતિ તત્ર વિર્વત્રF I અથાત-ભગવાન મહાવીરે જે ક્ષેત્રની વ્યવસ્થા કરી છે તેથી બહારના દેશોમાં પણ, સંપ્રતિજથી લઈ, જયાં જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વધારે થાય છે ત્યાં પણ વિહરી શકાય.” વિભાગ ૩૫૪ ૯૧૭, આ સૂવને ધ્યાનમાં રાખી ભાગ્યકારે– 'क्षणादिणो य दोसा, वितहणा खंदएण एतेण कारणेणं, पडुच्च काल तु पाणवणा || ३२७१ ।। वृत्तिः--आज्ञादयश्च दोपाः। विराधना चात्मसंयमविषया। तत्र च स्कन्दकाचार्येण दृष्टान्तः कर्तव्यः। अत एतेन कारणेन बहिर्न गन्तव्यम् । एतद् भगवद्वमानस्वामिकालं प्रतीत्योक्तम् । इदानीं तु सम्प्रतिनृपतिकालं
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy