SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ MBEMANN MADARAKANINANA MANARAMIHANANANANANANANANASEMANARASIMHAMM અને શુક્ર હજર દેને હણે છે. 1ર वुधो विनाऽर्केण चतुष्टयेषु, स्थितः शतं हन्ति विलग्नदोषान् । शुक्रः सहस्त्रं विमनोभवेषु, सर्वत्र गीर्वाणगुरुस्तु लक्षम् ॥३॥ અર્થ—“સૂર્ય સાથે નહીં રહેશે અને ચાર કેન્દ્ર સ્થાનમાં રહેલે બુધ લગ્નના સે દેને, સૂર્ય સાથે નહીં રહેલા અને સાતમા ભુવન સિવાયના ત્રણ કેન્દ્રસ્થાનમાં રહેલા શુક્ર હજાર દેને, તથા સૂર્ય વિનાને અને ચાર કેન્દ્રસ્થાનમાં રહેલે ગુરૂ લાખ દેને હણે છે. ” વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે त्रिकोण-केन्द्रगा याऽपि, भडंग दोषस्यकुर्वते । વા-નવા-ના વારિ જ્ઞ-વ-મૃગવઃ માઃ રા ' અર્થ_“બુધ, ગુરુ અને શુક્ર ત્રિકોણ કે કેન્દ્રમાં હોય તો દોષોનો નાશ કરે છે, અને તેઓ વક નીચ કે શત્રુ સ્થાનના હોય તે પણ શુભ છે. ” લગ્નમાં રહેલા ગુરૂ અને શુક્ર તિથિ, વાર, નક્ષત્ર, ગ, લગ્ન અને મુહૂર્તના બળવા દેને નાશ કરે છે. વ-sરિ-નવરાશિ, શુમત તે જ ! સ્વાશથી સ્વાસ્થ મૃગુ ન વા યુત શા અર્થ “ગુરુ વક હોય, શત્રુના ઘરનો હોય, અથવા નીચ સ્થાન હોય, પણ તે ઉચ્ચ અંશમાં હોય, પિતાના વર્ગમાં હોય અને બુધ અને શુકની સાથે રહ્યો હોય તે શુભ છે. 11 શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે – लग्गगओ चउ-सत्तम-दशमो अ गुरु भवे बलवं । અર્થ–પહેલે, ચોથે, સાતમે તથા દસમે ગુરુ હોય તે બળવાન છે.” હવે ગ્રહોની રેખા કહીએ છીએ. શ્રી ઉદયપ્રભસૂરિ કહે છે કે – गोचरेण ग्रहाणां चेद, आनुकूल्यं न दृश्यते । ન્મ-ટા- જ્યોગિષ્ટ-વપરાયેલા છે. અર્થ—“જે ગ્રહોનું ગોચર વડે કરીને અનુકુલપણું ન દેખાતું હોય તે જન્મથી, લગ્નથી તથા ગ્રહોથી થતા અષ્ટવર્ગ વડે જેવું ૧એક સ્થાને કહ્યું છે કે–ગ્રહ WIESZNESETENEKELYESESLEYENNENELES BLEEDIESE BEHENYELLESELLSNESKASTELESNE ૧૩૫
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy