SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ वैराज्यादि-नंदन प्रासाद ११ तलभांग १० श्रृंश १७. क्षीराव अ.-११९ क्रमांक अ.-२१ નંદનશિખરમાં જે એકના બદલે બબ્બે ઉગ ચડાવે તે મનહર એ સત્તર અંડકને બારસે નંદશાલી प्रासातो . २३-२४. रेखाके पर दो दो श्रृंग और भद्रके पर एक उरुश्रंग चढ़ानेसे औरभद्रपर गोख करनेसे तेरह अंडकका नंदन ११वा नामका प्रासाद सर्व कामना का देनेवाला जानना । नंदन शिखरमें जो एक के बदले दो दो उरुश्रृंग चढ़ाया जाय तो मनोहर ऐसा सत्रह अंडकका नंदशाली प्रासाद बारवाँ जानना । २३-२४. रथे शृङ्गप्रदातव्यं उरुशृंङ्ग तथोपरि । मंदिरख्यातं शृंङ्गस्यात्पंचविंशतिः ॥२५॥ પઢરાએ એક શ્રગ મૂકવું. જેની પર ઉઠંગ છે ત્યાં ત્યારે તે પચીશ શ્રેગનું મંદિર શિખર તેરમું शु. २५. प्रतिरथ के पर एक श्रृंग रखना। जिसके पर उरुश्रृंग है वहाँ तब उसे पच्चीस श्रृंगका मंदिर शिखर तेरहवाँ जानना । २५. कर्णे केसरी सर्वे रथकूटं प्रदीयते । अमृतोद्भव नामाख्यं वल्लभं सर्व देवता ॥२६ ।। રેખાયે બે છંગ છે ત્યાં એક પંચાંડી કેસરી કર્મ રેખા પર વધારે મૂકવું અને પઢરા પર ફૂટ ચડાવવાથી સર્વ દેને વલ્લભ એ અમૃદૂભવ નામને (४५ श्रृंगना) यौहमा प्रासाद थाय. २६. रेखाके पर दो श्रृंग जहाँ है वहाँ एक पंचांडी केसरी कर्म रेखापर ज्यादा रखना और पढ़रेपर कूट चढ़ानेसे सर्व देवोंको वल्लभ ऐसा अमृतोद्भव नामका (४५ श्रृंगका) चौदवाँ प्रासाद होता है । २६. रथे शृंगप्रदातव्यं हेमकूट स उच्यते । मुखभद्रे श्रृंगमेकं कैलास सर्वकामदं ॥२७॥ પઢરે એક શ્રગ ચડાવવાથી (૫૩ અંગનું) હેમકૂટ પંદરમું શિખર થાય, અને જે ભદ્ર ઉપર બે ઉરશ્ચંગના બદલે ત્રણ ઉશંગ ચડાવીએ તે ૫૭ શ્રૃંગનું સેળયું કૈલાસ નામનું શિખર (૧૬) જાણવું. ૨૭, गैजनामा मा05130
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy