SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ५ वामन नृसिंह विष्णु-दशावतार-१ अथ देवता दृष्टि-पदस्थापनाधिकार १२७ ગર્ભગૃહમાં દેવ સ્થાપન કરવાના વિભાગ કહે છે. પ્રાસાદના ગર્ભગૃહના બે ભાગ કરી દ્વાર તરફનો ભાગ છેડી મધ્યગર્ભથી પાછળ ભિંત સુધીના અર્ધ ભાગમાં અઠ્ઠાવીશ ભાગ કરવા. તેમાં મધ્ય ગર્ભના પ્રથમ ભાગમાં શિવલિંગ મધ્યે સ્થાપન કરવા. પરંતુ તે કંઈક ઈશાન त२५ (५।-मधे हो। २रा ) સ્થાપન્ન કરવા અન્ય મૂર્તિઓને કાનન મધ્ય ગર્ભે કે બાહુના ગર્ભે કે પગની ઘુંટીના ગર્ભે એમ કહેલા પદના ગર્ભે हेवानी स्थापना ४२वी. ८-१०. गर्भगृह में देवस्थापन करने के विभाग कहते हैं । प्रासादके गर्भगृह के दो भाग कर द्वारकी तरफके भागको छोड़कर मध्यगर्भसे पीछे दिवार तकके अर्ध भागमें अट्ठाईस भाग करना । उसमें मध्यगर्भके प्रथम भागमें शिवलिङ्गको मध्यमें स्थापन करना । लेकिन उसे कुछ इशानकी तरफ (पा, आधे धागेके बराबर) स्थापन करना । अन्य मूर्तियोंको-कानके मध्यगर्भमें या न बाहुके गर्भ में या पाँवकी घुटीके - गर्भमें इस तरह बताये हुए गर्भमें देवोंकी स्थापना करना । -९-१०. ___ यह मतमतांतर देखते, एक दृष्टांत रूपमें जो २--गज १७ आंगुलके द्वारकी ऊँचाई लेकर जिनदेवकी दृष्टिको दृष्टांत रूपमें गिनते ३ वराह
SR No.008421
Book TitleKshirarnava
Original Sutra AuthorN/A
AuthorPrabhashankar Oghadbhai Sompura
PublisherBalwantrai Sompura
Publication Year
Total Pages416
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy