SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુકારક ચાગ તિથિ નંદા | ભદ્રા | જય | રિકતા | પૂર્ણ ૧-૬-૧૧-૭–૧૨૩-૮-૧૭-૮–૧૪ ૫–૧૪-૧૫ ચકા છે, g, ધન થી રાશિ મ, કંઈ કન્યા, | કર્ક, | વૃશ્ચિક | મિથુન, મેષ | સિંહ આદરા આદિ કવિ ફણી પનરરિત્રસી લિખી અંગ બારહ રિસી માહરિ કવિ પ કરો નવરંગ ૭૯૧ રવિ રિસી આદિ દેગણી ઈગનવતેરમ ઈગવીસ પણવીસમ આવઈ મરણ જણે વિશ્વા વીસ કલર આઠ દુર ચવકમ વીસ રિસી છાવીસમ અહકલેશ તિન સગતિથિ ગુણવીસ રિખ સગવીસે સુરેશ ૭૯૩ બાકી રિસી બારહ અવર હાય નિરોગી દેહ નાડી ચ ઈસી વિધે હવઈ હીર કહે ગણી લેહ ૭૯૪ સર્પદંશ થએલે રેગી જીવશે કે કેમ ? તેને આમાં ખુલાસે છે. પુનર્વસુ, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત ચિત્રા, સ્વાતિ, રોહિણી, મૃગશીર્ષ, રેવતી અને અશ્વિની આ ચૌદ નક્ષત્રમાં સર્પદંશ થાય તો તેમાં વિષની (ઝાઝો) અસર થતી નથી. બાકીનાં નક્ષત્ર એટલે ભરણી, કૃતિકા, આદ્ધ, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, વિશાખા મૂલ, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ અને ત્રણે ઉત્તરા એટલે ઉત્તરાફાલગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદમાં સપ વિષ ઘણું અસરસ્કારક હોય છે. ગ્રહણને દિવસ, રવિ, મંગળ કે શનિવાર, આઠમ, નામ, છઠ, પાંચમ અને ચૌદશ એ દિવસેમાં સાપ કરડે તો રેગી માતો નથી.
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy