SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા ગ્રંથકારે જે પ્રકાર લીધો છે. તે પ્રકારનર પણ તંત્ર ગ્રંથોમાં છે. તેમાં લખ્યું છે કે દ્વાદશારે થવા ચક્રે ફૂટષઢ વિવજિતાન આદિહાન્ત લિકર્ણન પૂર્વતે ચાવદીશ્વરમાં અંકાનેકાદિ ભાવન્તાહિલં ખેત્ પૂર્વાદિતઃ ક્રમાતુ સિદ્ધ સાધ્ય: સુસિદ્ધશ્ચિતુર્તાઃ સ્કૂટે ભવેત્ નક પંચકે સિદ્ધ: સાધ્ય: દશયુગ્મકે ત્રિસઔકાદશે મિત્ર વેદાણ દ્વાદશે રિ સિદ્ધાર્થ આવા: પ્રેક્તા: સાધ્યાસ્ત સેવકાઃ સ્મૃતા મુસિદ્ધાઃ પોષકા: યા શત્રો ઘાતકા મતા: 1 સ્વરાયસાન જમણ રવિ ગુરૂભૂમ શનિ વામઈશશી ભગ બુધ જે સ્વર વારાં સ્યુ મિલઈ તે ફલ પામઈ શુદ્ધ ૭૬૫ સુવે મતિ સ્વર દાહિણઇ વામે અશણ ન પાન જે બીહા જરા મરણથી તે રાખો એહ એધાણ ૭૬૬ શશી વામે રવિ દાહિણે નાડી એ બે નામ કિણ કામે જમણું ભલી વામી કહી ઠામ ૭૬૭ ચંદ્રનાડી ગામતર રૂડી ગેહ પ્રવેશ પ્રભુ દર્શન વસ્તુ પ્રહણ ધરમ કરમ સુવિશેષ ૭૬૮ ચરજ નાડી ભેચણુ શયણ વિદ્યારંભ વિવાહ સંગ્રામઈ વાણિજ કરમ યુદ્ધ કરમ સુખદાય ૭૬૮ સ્વરેાદય નામથી કેટલીક ચમત્કારીક આગાહી થાય છે. આ સ્વરોદય અથવા વરશાસ્ત્રના બે ભેદ છે. એક જ્યોતિર્ષિક ૪ ચંદ્ર વહાઈ ચાર પગ સુર વડ તજી પંચ વહઈ વાર સે પાઉં ભરી લેહ મ કર ખવખંસ
SR No.008417
Book TitleHirkalash Jain Jyotish
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Jani
PublisherKunvarji Hirji Naliya
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati & Jyotish
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy