SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૧ અન્વયાર્થઃ- [ સર્વાનર્થપ્રથમં ] સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્યત્વે [ શૌચ મથi] સંતોષનો નાશ કરનાર, [માયાયા:] માયાચારનું [1] ઘર અને [ચૌર્યાસત્યારપત્] ચોરી તથા અસત્યનું સ્થાન [ ધૃતમ્] એવા જાગારનો [ટૂરાન્] દૂરથી જ [ પરિદરણીયન્] ત્યાગ કરવો જોઈએ. ટીકાઃ- “સર્વાનર્થપ્રથમનું મથનું શૌચ, સા માયાયા: વોર્યાસત્યાસ્પદું ચૂતમ્ વ્રતુ પરિહરીયા'–અર્થ:-બધાં અનર્થોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ત્યાગ તેનો નાશ કરનાર અને કપટનું ઘર એવા જાગારને દૂરથી જ છોડવો જોઈએ. ભાવાર્થ- ખરી રીતે જાગાર રમવો ઘણું જ ખરાબ કામ છે. સાત વ્યસનોમાંથી જુગાર જ સૌથી ખરાબ છે. જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાયઃ બધાં પાપોનું આચરણ કરે છે, માટે જુગારનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. તેથી અનર્થદંડ ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. ૧૪૬. વિશેષ કહે છે: एवंविधमपरमपि ज्ञात्वा मुञ्चत्यनर्थदण्डं यः। तस्यानिशमनवा विजयमहिंसाव्रतं लभते।।१४७।। અન્વયાર્થ:- [ 5] જે મનુષ્ય [gવં વિઘં ] આ પ્રકારના [ પરમપિ ] બીજા પણ [ અનર્થવ્યમ] અનર્થદંડને [ જ્ઞાત્વા ] જાણીને | મુગ્રતિ] ત્યાગે છે [ તત્ત્વ ] તેને [ મનવાં ] નિર્દોષ [ હિંસીવ્રd] અહિંસાવ્રત [ નિશ{] નિરંતર [ વિનયમ] વિજય [મતે] પામે છે. ટીકાઃ- “ય: પર્વ વિધું સારું ગપિ અનર્થ ડું જ્ઞાત્વા મુખ્યતિ તરચ અનવદ્ય હિંસાવ્રત નિશ વિનય નમસ્તે'–અર્થ:-જે મનુષ્ય આ રીતે બીજા પણ પાપબંધ કરનાર અનર્થદંડને જાણીને છોડે છે, તે પુરુષનું પાપરહિત અહિંસાવ્રત હંમેશા વિજય પામે છે, અર્થાત્ સદૈવ પુણ્યબંધ કરતો, પાપનો ત્યાગ કરતો થકો કર્મોની નિર્જરા કરે છે. ભાવાર્થ- સંસારમાં એવાં નાનાં નાનાં ઘણાં કાર્યો છે કે જેને કરવાથી વ્યર્થ જ પાપનો બંધ કર્યા કરે છે, તેથી બધા મનુષ્યોએ જેનાથી પોતાનું કાંઈ પ્રયોજન નથી એવા વ્યર્થ અનર્થદંડોનો ત્યાગ અવશ્ય કરવો-એ તેમનું કર્તવ્ય છે. આ રીતે ત્રણ ગુણવ્રતોનું વર્ણન સમાપ્ત કર્યું. ૧૪૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008400
Book TitlePurusharth siddhi upay
Original Sutra AuthorAmrutchandracharya
Author
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size923 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy