SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૨ કપિલ-સાંખ્યમતના પ્રવર્તક, કરુણા-દયા. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કર્મ-જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. કર્માદાની ધંધા-પંદર પ્રકારના કર્માદાન, શ્રાવક (સદ્ગૃહસ્થ)ને ન કરવા, કરાવવા યોગ્ય કર્મ, ધંધા; કર્મને આવવાનો માર્ગ. કર્મપ્રકૃતિ કર્મના ભેદો. કાલાણુ-નિશ્ચય કાલદ્રવ્ય. કુગુરુ-જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઈ પડેલા. કૃપાત્ર-ખરાબ પાત્ર, જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી, કર્મ-કાચબો. ફૂટસ્થ-અચળ; ન ખસી શકે એવો. કૃત્રિમ બનાવી. કર્મભૂમિ-જ્યાં મનુષ્યો વ્યાપારાદિ વડે આજીવિકા કરે કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે (હા, નોં, છે; મોક્ષને યોગ્ય ક્ષેત્ર કનુષ-પાપડ મલ. કલ્પકાલ-૨૦ ક્રોડાકોડી સાગરનો આ કાલ છે; એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીનો કાલ. કલ્પના જેથી કોઈ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ. કલ્યાણ-સત્પુરુષની આજ્ઞાએ ચાલવું તે. કષાય સમ્યક્ત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામોને ઘાતે-એટલે ન થવા દે તે કષાય (જીવકાંડ), તે કષાયો ચાર પ્રકારના છે અનંતાનુબંધી; અપ્રત્યાખ્યાના- વરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. આત્માને કર્ષ એટલે દુઃખ દે. જે પરિણામોથી સંસારની વૃદ્ધિ થાય. (ઉપદેશ છાયા-૮) કાયાવ્યવસાયસ્થાન કષાયના અંશો કે જે કર્મોની સ્થિતિમાં કારણ છે, કાકતાલીયન્યાય કાગનું તાડ ઉપર બેસવું અને અને આત્મસિદ્ધિ ગાથા ૧૧૩) કૈવલ્ય કમલા કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી. કૌતુક-આશ્ચર્ય. કંખા-ઇચ્છા. કંખામોહનીય-તપાદિ કરીને પરલોકના સુખની અભિલાષા કરવી તે. કર્મ તથા કર્મનાં કુળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી; (પંચાધ્યાયી) કંચન-સોનું. કૃપા-કાજળ રાખવાની શીશી. ક્રમ અનુક્રમ; એક પછી એક આવે એવી સંકલના ક્રિયાજડ-બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યાં છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે તે. (આત્મસિદ્ધિ ગાથા ૪) ક્રીડાવિલાસ-ભોગવિલાસ. ક્ષણ-સમય. અકસ્માત તાડફળનું પડવું થાય એવું અણધાર્યું, પક-કર્મક્ષય કરનાર સાધુ: જૈન તપસ્વી, ઓચિંતું થવું તે. કામના-ઇચ્છા. અભિલાષા કામિની-સ્ત્રી કાયોત્સર્ગ-શરીરની મમતા છોડીને આત્માની સન્મુખ થવું: આત્મધ્યાન કરવું; છ આવશ્યકોમાંનું એક આવશ્યક. કામણશરીર-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ શરીર. કાર્મણવર્ગણા-અનંત પરમાણુઓનો સ્કંધ એટલે જે કાર્મણ શરીરરૂપ પરિણમે તે. (જૈ. સિ. પ્ર) “મન, વચન, કાયા ને કર્મની વર્ગણા" અપૂર્વ અવસર ગાથા ૧૭ કાલક્ષેપ વખત ગુમાવવો તે; વિલંબ કરવો, કાલધર્મ-સમયને યોગ્ય ધર્મ: મોતઃ મરણ ક્ષપક શ્રેણી-જેમાં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે ચઢતી જતી દશા ક્ષમા-અપરાધની માફી આપવી; હરકત કરવાની શક્તિ હોવા છતાં કે ન છતાં સામા જીવ પર ક્રોધ ન કરવો. ક્ષમાપના-ભૂલની માફી માગવી. શાયિક ચારિત્ર-મોહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર (આત્મસ્થિરતા) ઊપજે તે. ક્ષાયિક ભાવ-કર્મના નાશથી જે ભાવ ઊપજે તે, જેમ કે કેવલજ્ઞાન, કેવલદર્શન. ક્ષાયિક સમ્યક્દર્શન મોડ્નીય કર્મની સાત પ્રકૃતિઓના અભાવથી જે આત્મપ્રતીતિ, અનુભવ ઉત્પન્ન થાય તે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy