SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૭ મા પહેલાં પ્રશ્નોતર પ્રશ્નો ઉત્તર ૧ જગતમાં આદરવા યોગ્ય શું છે ? ૧ સદ્ગુરુનું વચન. ૨ શીઘ્ર કરવા યોગ્ય શું ? ૨ કર્મનો નિગ્રહ. 3 મોક્ષતરુનું બીજ શું ? 3 ક્રિયાસહિત સમ્યજ્ઞાન, ૪ સદા ત્યાગવા યોગ્ય શું ? ४ અકાર્ય કામ. ૫ સદા પવિત્ર કોણ ? ૫ જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. 9 સદા યૌવનવંત કોણ ? ૬ તૃષ્ણા (લોભદશા). ૭ શુરવીર કોણ ? ૭ જે સ્ત્રીના કટાક્ષથી વીંધાય નહીં તે. ૮ મહત્તાનું મૂળ શું ? ૮ કોઈની પાસે પ્રાર્થના (યાચના) ન કરવી તે. ૯ સદા જાગૃત કોણ ? C ૧૦ આ દુનિયામાં નરક જેવું દુઃખ શું ? ૧૦ ૧૧ અસ્થિર વસ્તુ શું ? ૧૨ આ જગતમાં અતિ ગહન શું ? ૧૩ ચંદ્રમાનાં કિરણો સમાન શ્વેતકીર્તિને છ ી ક ૧૩ ૧૧ વિવેકી. પરતંત્રતા (પરવશ રહેવું તે). યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. ૧૨ સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર, સુમતિ ને સજ્જન. ધારણ કરનાર કોણ ? ૧૪ જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું ? ૧૪ વિદ્યા, સત્ય અને શિયળવ્રત. ૧૫ જીવનું સદા અનર્થ કરનાર કોણ ? ૧૫ આનું અને રૌદ્રધ્યાન ૧૬ અંધ કોણ ? ૧૬ કામી અને રાગી. ૧૭ બહેરો કોણ ? ૧૭ જે હિતકારી વચનને સાંભળે નહીં તે. ૧૮ મૂંગો કોણ ? ૧૮ ૧૯ શલ્યની પેઠે સદા દુ:ખ દેનાર શું ? ૧૯ ૨૦ અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ? જે અવસર આવ્યે પ્રિયવચન ન બોલી શકે તે. છાનું કરેલું કર્મ. ૨૦ યુવતી અને અસજ્જન (દુર્જન) માણસ. ૨૧ સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું ? ૨૧ સંસારની અસારતા. ၃၃ સદા પૂજનિક કોણ ? ၃၃ વીતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. ૧૦ ૧૫ દ્વાદશાનુપ્રેક્ષા આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતન કરું છું. ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, પ અન્યત્વ, ક અશુચિ, ૭ આસવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોક, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મ. એ બાર ચિંતવનાઓમાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ૧. રત્નકરંડશ્રાવકાચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy