SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૭ (૧) જડ * * * રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭ ૨૦૬ (દોહરા) ચેતન ચેતન ભાવ; ભાવે જડ પરિણમે, કોઈ કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ. ૧ કાળમાં, ચેતન ચેતન તેમ: જડ તે જડ ત્રણ પ્રગટ અનુભવરૂપ જો જડ છે ત્રણ બંધ મોક્ષ તો નહિ બંધ મો સંયોગથી, મોક્ષ છે, સંશય તેમાં કેમ ? ૨ કાળમાં, ચેતન કાળમાં, ચેતન ચેતન હોય ઘટે. નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હોય. ૩ જ્યાં જ્યાં લગ આત્મ અભાન; પણ નહિં ત્યાગ સ્વમાવનો, ભાખે જિન ભગવાન. Audio વર્તે બંધ પ્રસંગમાં. તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ શહે અરૂપી રૂપીને, એ 한다 બંધન નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ અચરજની વાત; પ્રથમ દેર દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દે હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો ગયો દેહથી દેચી ને. નેહ. ૭ જડ ચેતન છે, સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખ જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ. અનુભવથી તે સિદ્ધ હોય તેનો નાશ નહિ, એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા નહીં નાશ પણ તેમ; ભાખે જિનવર એમ. ૯ નહીં તેહ નહિ હોય; જોય. ૧૦ ܀܀܀܀܀ (૨) પરમ ૐ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ ૨૬૭ (હરિગીત) જિનયર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ ܀܀܀܀܀ નવ પણ, જીવને જાણ્યો નહીં, ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં, તો સર્વ તે અજ્ઞાન એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિચાતુરી, નહિં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા કરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો ર રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭ Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy