SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૫૨ ૫૮૩ સેવક તત્ત્વજ્ઞ રાખું. ૫૮૪ અજ્ઞાન ક્રિયા તજી દઉં. ૫૮૫ જ્ઞાન ક્રિયા સેવવા માટે. ૫૮૬ કપટને પણ જાણવું. ૫૮૭ અસૂયા સેવું નહીં. ૫૮ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. ૫૮૯ સદ્ગતિ ધર્મને જ સેવીશ. ૫૯૦ સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. ૫૯૧ ૫૯૨ ૫૯૩ ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. વિશ્વાચારી યાચના સેવું છું. ૫૪ ચતુર્માસે પ્રવાસ કરું નહીં. ૫૯૫ જેની તેં ના કહી તે માટે શોધું કે કારણ માગું નહીં. ૫૯૬ દેહઘાત કરું નહીં. ૫૯૭ વ્યાયામાદિ સેવીશ. ૫૯૮ પૌષધાદિક વ્રત સેવું છું. બાંધેલો આશ્રમ સેવું છું. અકરણીય ક્રિયા, જ્ઞાન સાધું નહીં. પાપ વ્યવહારના નિયમ બાંધું નહીં. ૫૯૯ 900 ૬૦૧ ૬૦૨ 903 રાત્રે ક્ષૌરકર્મ કરાવું નહીં. ૬૦૪ ઠાંસોઠાંસ સોડ તાણું નહીં. ધૃતરમણ કરું નહીં. 909 ૬૦૭ ૬૦૮ SOC ૬૦૫ અયોગ્ય જાગૃતિ ભોગવું નહીં. રસસ્વાદે તનધર્મ મિથ્યા કરું નહીં. એકાંત શારીરિક ધર્મ આરાધું નહીં. અનેક દેવ પૂજું નહીં. ગુણસ્તવન સર્વોત્તમ ગણું. ૬૧૦ સદ્ગુણનું અનુકરણ કરું ૬૧૧ શૃંગારી જ્ઞાતા પ્રભુ માનું નહીં. ૬૧૨ સાગર પ્રવાસ કરું નહીં. ૬૧૩ આશ્રમ નિયમોને જાણું. ૬૧૪ ક્ષારકર્મ નિયમિત રાખવું. ૬૧૫ જ્વરાદિકમાં સ્નાન કરવું નહીં. ૬૧૬ જળમાં ડૂબકી મારવી નહી. ૬૧૭ ૬૧૮ ૬૧૯ ૬૨૦ કૃષ્ણાદિ પાપ લેશ્માનો ત્યાગ કરું છું. સમ્યક સમયમાં અપધ્યાનનો ત્યાગ કરું છું. નામભક્તિ સેવીશ નહીં. ઊભા ઊભા પાણી પીઉં ની !!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy