SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના પરદ્રવ્ય સાથેના સંબંધ અંગે બે પ્રકાર : આપવો જરૂરી છે. તે પ્રમાણે શરીર એક ક્ષેત્રથી આપણા ખ્યાલમાં છે. અજ્ઞાની જીવ રાગના, કે અન્ય ક્ષેત્રમાં વિહાર કરીને જાય તે પણ જરૂરી છે. વિભાવના, માધ્યમથી પર સાથે સંબંધમાં આવે છે. • આ રીતે ઈન્દ્રિયના માધ્યમ દ્વારા શરીરને આહારજ્ઞાની જ્ઞાન વડે પરને જાણે છે. રાગ છે ત્યારે જ્ઞાન - વિહાર સાથે જોડીને વાત લીધી છે. તે માટે ઉપરોક્ત નથી અને જ્ઞાન છે ત્યારે રાગ નથી. એક કરોતી ; દૃષ્ટાંત ટીકામાં દર્શાવવામાં આવ્યો છે. રૂપી ક્રિયા છે. બીજી જ્ઞપ્તિ ક્રિયા છે. તેથી હવે પરદ્રવ્ય : પરદ્રવ્યને જાણવા માત્ર કાર્ય માટે મુનિ ઈન્દ્રિયોનો સાથે જ્ઞાનની વાત મુખ્ય રાખીને વિચારવામાં આવે : ઉપયોગ કરે છે તે દર્શાવ્યું. મુનિને જાણવા સિવાય છે. મુનિરાજ છદ્મસ્થ છે, અલ્પજ્ઞ છે. તે જ્ઞાન જો : પરદ્રવ્યો સાથે અન્ય નિસ્બત નથી એ તો પહેલા રૂપી વિષયોને જાણવા માગે તો તેને ઈન્દ્રિયને સાધન ' કહેવાય ગયું છે. ખ્યાલમાં રહે કે મુનિ યુક્તાહાર બનાવવું પડે છે. તે રીતે જ તે પરદ્રવ્યને, રૂપી ' વિહારી છે તેનું સ્વરૂપ આ ગાથામાં સમજાવવામાં પદાર્થોને જાણી શકે છે. ટીકામાં જ્ઞાનને દીપક સાથે ; આવ્યું છે. હવે આગળ વિચારીએ. સરખાવવામાં આવ્યું છે. દીપક પરદ્રવ્યોને પ્રકાશે : મુનિપણું લેવા પાછળનો મૂળ આશય તો છે તેમ જ્ઞાન પરદ્રવ્યોને જાણે છે. આ સરખામણી : : આત્મ સાધના છે. સંયમનું પાલન તેને માટે મુખ્ય તો બધાના ખ્યાલમાં છે. ટીકામાં તે દૃષ્ટાંતને જે : ': છે. સંયમને અને શરીરને પ્રાપ્ત આહારને શો સંબંધ રીતે લંબાવવામાં આવ્યો છે તે સમજ છે તે હવે વિચારવાનું છે. એક વસ્તુ ખ્યાલમાં રહે આ રીતે છે. • કે મુનિને બાહ્ય સહકારી કારણરૂપે મનુષ્ય-પુરુષદેહ દીપક પ્રકાશવાનું કાર્ય કરી શકે તે માટે તેમાં : દર્શાવવામાં આવ્યો છે. જીવ અને શરીર બન્ને અત્યંત તેલ પૂરવું જરૂરી છે. વર્ષો પહેલાનો વિચાર કરીએ : ભિન્ન છે. મુનિએ સર્વ પરિગ્રહને છોડ્યો છે. આટલી તો ત્યારે ઘરમાં ઓરડા ઘણા હોય પરંતુ ફાનસ : વાત કાયમ રાખીને મુનિને શરીર એક અનિષિદ્ધ અથવા દીપક એક જ હોય. જ્યાં જરૂર હોય ત્યાં તે : પરિગ્રહ છે તે પણ એક વાસ્તવિકતા છે. તેથી મુનિને દીપકને લઈ જવામાં આવે. હવે તેના ઉપરથી * શરીર સાથેના સંબંધને સમજવાની જરૂર છે. મુનિને સિદ્ધાંત - જીવ રૂપી પદાર્થને જાણવાનું કાર્ય કરે સંયમની મુખ્યતા છે. તેથી તે શરીરને લક્ષમાં લઈને છે ત્યારે ઈન્દ્રિયો સાથેનો સંબંધ અનિવાર્ય છે. હવે : ઉપવાસનો ભાવ પણ કરે છે અને આહારનો ભાવ ઈન્દ્રિયને મુખ્ય રાખીને તેને દીપકના સ્થાને ગણી : પણ કરે છે. બન્ને પ્રકારના ભાવમાં સંયમની મુખ્યતા લઈએ. દીપક અને તેલનો સંબંધ છે તેમ શરીરને : જ રહે છે. શરીર તરફ લક્ષ જાય અને આહારનો આહાર વડે પોષણ મળે તો ઈન્દ્રિયો કાર્ય કરે છે : વિકલ્પ આવે ત્યારે સામાન્ય રીતે તે વિકલ્પ તોડીને એવો ભાવ વિચારી શકાય. તે પ્રમાણે ઈન્દ્રિયોનો * ઉપવાસનો વિકલ્પ કરે છે. અથવા અન્ય અર્થાત્ વિષયો સાથેનો સંબંધ થાય તો જ ઈન્દ્રિયો જાણવાનું આહારનો ભાવ પણ તેને આવે છે. ત્યારે પણ કામ કરી શકે છે માટે દૂરના વિષયોને જાણવા હોય : ઉણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન વગેરે તો ત્યાં જવું પડે. મુનિને આહાર લેવો હોય તો : પૂર્વક આહારનો ભાવ કરે છે. આ પ્રમાણે ઉપવાસ વનમાં તેને કોઈ આહાર આપવા આવે નહીં તેણે ' હોય કે આહાર ગ્રહણ બધામાં સંયમ ની જ મુખ્યતા આહાર માટે ગામમાં આવવું જોઈએ. ભગવાનના : રહે છે. શરીર અણગમતો પરિગ્રહ છે માટે ઉપવાસ દર્શન કરવાનો ભાવ આવે તો મંદિરે જવું જોઈએ. ' કરે છે તેમ નથી. શરીરને કષ્ટ આપવાથી આત્મલાભ આ રીતે પરદ્રવ્યને જાણવા માટે તેણે શરીરને આહાર : માને અથવા તેનાથી કર્મક્ષય થાય છે એવું માનીને પર ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy