SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ એવા દ્રવ્યકર્મોનો ઉપશમ-ક્ષયોપશમ થાય છે. તેથી : સંગની રુચિ” આ બે વચ્ચેનો તફાવત આપણા મુનિએ એ કષાયોને શમાવ્યા છે એમ કહ્યું છે. મુનિ : ખ્યાલમાં રહેવો જોઈએ. આ ગાથામાં લૌકિક જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે જ કર્મોનો ક્ષય ' જનોના સંગની વાત નથી કરવી પરંતુ એવા સંગની થાય છે. ત્યાર પહેલા આપણે કર્મો અને કષાયોનો : રુચિની વાત લેવી છે તે વાત આપણા લક્ષમાં આવવી અભાવ કરે છે એવા શબ્દપ્રયોગ કરીએ છીએ પરંતુ : જરૂરી છે. નિજ આત્મકલ્યાણ માટે અધિક ત્યાં ખરેખર દ્રવ્યકર્મોનો ક્ષય નથી હોતો કારણકે : ગુણવાનના સંગમાં રહેવાનો ઉપદેશ જિનાગમમાં જો મુનિ તે ભવમાં મોક્ષની પ્રાપ્તિ ન કરે તો ફરીને : જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ અન્ય એવા વિશેષ ચોથું ગુણસ્થાન આવી જાય છે. આ રીતે : ગુણવાનના પરિચયમાં રહેવા જાય ત્યારે તે અન્ય કષાયપ્રશાંતિ શબ્દ દ્વારા મુનિએ કષાયોને છોડયા : વ્યક્તિ માટે તો પોતાથી અન્ય એવા હીન છે અને દ્રવ્યકર્મોને શમાવ્યા છે એવો ભાવ : ગુણવાનનો જ સંગ થયો. જ્ઞાની ગુરુ પાત્ર જીવને સમજાવવા માગે છે. : ઉપદેશ આપે તેને જો લૌકિક સંગ માનીને તે જ્ઞાની : માટે પતનનું કારણ થાય તો કોઈ જીવ અન્યને મુનિ તપ કરે છે. પોતાનો ઉપયોગ પોતાના : : ઉપદેશ આપે જ નહીં. તેથી અહીં તેનો નિષેધ નથી સ્વભાવમાં ટકી રહે એવો તેનો પ્રયત્ન છે. તેથી : એમ લક્ષમાં લેવું રહ્યું. જો લૌકિક જનના સંગમાં અહીં “નિષ્ક્રપ ઉપયોગ' શબ્દનો પ્રયોગ કર્યો છે. : રહેવાનું ગમે તો તે જીવનું અવશ્ય પતન થાય એવો એવી સ્વરૂપ લીનતાને વારંવાર કરે છે. “બહુશઃ” ભાવ આચાર્યદેવ દર્શાવવા માગે છે. તેથી એ રીતે શબ્દના બે અર્થ થાય છે. ઘણો અને વારંવાર. અહીં આપણી સમજણ કરી લેવી યોગ્ય છે. મુનિ માટે એ બન્ને અર્થ યોગ્ય છે. મુનિ વારંવાર : સવિકલ્પ-નિર્વિકલ્પ દશારૂપે પરિણમે છે અને તેનો : ટીકાકાર આચાર્યદેવ પાણી અને અગ્નિનો પ્રયત્ન લાંબો કાળ નિર્વિકલ્પ દશામાં રહેવા માટેના : દૃષ્ટાંત આપે છે. પાણી સ્વભાવે શીતળ છે માટે છે. આ રીતે ભાવલિંગી સંતના આવા ત્રણ વિશેષણો : પાણીની અવસ્થા પણ શીતળ જ છે. પરંતુ જો તે આચાર્યદેવે વાપર્યા છે. : પાણીને અગ્નિનો સંગ થાય તો તે પાણી અવશ્ય • ઉષ્ણ થાય છે. તેમ ભાવલિંગી સંત પણ જો લૌકિક હવે કહે છે કે આવી સ્થિતિએ પહોંચેલા મુનિ : : જનોના સંગ કરે તો અવશ્ય અસંયત થાય છે એવું અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય એ ધોરીમાર્ગ છે. : સિદ્ધાંતરૂપે આચાર્યદેવ સમજાવવા માગે છે. અહીં પરંતુ આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ જો તેને જીવના વિભાવને અન્ય સાથે કેવા પ્રકારના નિમિત્ત લૌકિક જનોના સંગમાં રહેવાનું મન થાય તો તે નૈમિત્તિક સંબંધો છે તે દર્શાવવાનો આશય છે. અહીં અવશ્ય અસંયત થાય છે. અર્થાત્ તે મુનિદશાથી • પાણી અવશ્ય ઉષ્ણ થાય એમ મુનિ અવશ્ય અસંયત શ્રુત થાય છે. પરિણામોની વિચિત્રતા કેવી છે તેનો થાય એવું સમજાવે છે. ત્યાં નિયમભૂત નિમિત્ત આપણને ખ્યાલ આવે છે. અનાદિની અજ્ઞાન દશાના : નૈમિત્તિક સંબંધનો પ્રકાર દર્શાવવા માગે છે. પરંતુ સંસ્કારો કેવા ભયાનક છે તેનો આપણને ખ્યાલ : આ લખાણથી આચાર્યદેવ નિમિત્તાધીન દૃષ્ટિ આવે છે. ઉગ્ર પુરુષાર્થની કેટલી ઉપયોગિતા છે તે કરાવવા માગે છે એમ ન લેવું. સિદ્ધાંતમાં તો આપણને સમજાવે છે. પ્રમાદની ભયાનકતાનો પણ * નિમિત્તનું જ્ઞાન કરાવી તે નિમિત્ત છોડાવવાની વાત આપણને ખ્યાલ આવે છે. ' છે એમ લેવું. ભાવલિંગી સંતને સલાહ આપવામાં લૌકિક જનોનો સંગ” અને “લૌકિક જનોના : આવી છે કે લૌકિક જનોનો સંગ છોડી તમે ઉગ્ર ૧૨૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy