SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવનું સામર્થ્ય બતાવવા માગે છે. કેવળજ્ઞાનની : સમસ્ત પદાર્થોથી ભિન્ન જ છે અને શેયજ્ઞાયક સંબંધ પર્યાય પ્રગટ નથી થઈ પરંતુ તે પ્રગટ હોય ત્યારે ' દ્વારા વિશ્વના સમસ્ત પદાર્થો સાથે સંબંધમાં છે. તે કેવી હોય તેનું એક તાદૃશ્ય ચિત્ર ખડુ કરીને તેની : પદાર્થો પોતાના જ્ઞાનમાં સ્થાન પામે છે. એ રીતે મારફત આત્માના સર્વજ્ઞ સ્વભાવને યોગ્ય રીતે સ્થાપે : તેણે પોતાના આત્માનો નિશ્ચય કર્યો છે. છે. એવા આત્માનો શ્રમણને નિશ્ચય હોય છે એવું : સૂત્રાર્થપદનિશ્ચય શબ્દને ટીકાકાર આચાર્યદેવ આ સમજાવવા માગે છે. પોતે સ્વભાવ અપેક્ષાએ અન્ય રીતે વિસ્તારથી સમજાવે છે. સૂત્ર : આખોય અનંત તીર્થકર ભગવંતોની દિવ્ય ધ્વનિ. શબ્દબ્રહ્મ અનંત ગણધરો દ્વારા બાર અંગની રચના. શબ્દસમય શેયરૂપ આચાર્ય-ઉપાધ્યાય અને સાધુઓ દ્વારા સમય રચાયેલા આગમો અને પરમાગમો વાચક અર્થ :વિશ્વ ) ઉત્પાદવ્યયધ્રુવ ) | વિશ્વના સમસ્ત પદાર્થો આવી અનંત પદાર્થો યુક્ત સમય જાય છે પરંતુ અહીં પોતાના ઈવા શેયરૂપ દરેક પદાર્થના અનંત ગુણો. 7 હોવાથી તે બધાના , આત્માને જ્ઞાતૃતજ્વરૂપ જ્ઞાયક દરેક ગુણના અનંત નિરંશ અંશો.) અનાદિથી અનંત જાણનારરૂપે અન્યથી જાદો કાળસુધીની પર્યાયો રાખવો છે. શેયરૂપે નથી લેવો. પદ - વિશ્વમાં સૂત્ર અને અર્થ બધું આવી જાય : કષાય પ્રશાંતિ છે પરંતુ આચાર્યદેવે તેમાં વાચક અને વાચ્ય : આત્મસ્વભાવ શુદ્ધ છે. તેને નિરુપરાગ એવા બે ભેદ પાડીને સમજાવ્યું છે. સૂત્ર અને : : ઉપયોગ પણ કહેવામાં આવે છે. ઉપયોગ એટલે અર્થ બન્નેને શેયરૂપ લીધા છે. તેમના ત્રિકાળ : : જીવના પરિણામ. ઉપરાગ એ મલિનતા છે તેથી સ્વભાવો અને બધી પર્યાયોને શેય-શેયાકાર : નિરુપરાગનો અર્થ શુદ્ધ થાય છે. આ રીતે આત્માનો શબ્દ દ્વારા પ્રથમ જાદા રાખીને પછી પોતે તેને * સ્વભાવ શુદ્ધ છે. શુદ્ધ પર્યાયરૂપે પરિણમવાનો તેનો જાણે છે ત્યારે તે બન્ને શેયાકારો પોતાની જ્ઞાનની • સ્વભાવ છે. તે સ્વભાવમાં વિભાવનો નાશ કરવાનું પર્યાયમાં અભેદપણે પોતાના આત્મામાં સ્થાન : સામર્થ્ય છે. તેથી તે સ્વભાવને કારણે બનાવીને પામે છે. અધિષ્ઠાન પામે છે. તેને “પદ' સંજ્ઞા : અછત છે , : અર્થાત્ એ સ્વભાવનો આશ્રય લઈને જ્ઞાની નિરાસવ દ્વારા ઓળખાવે છે. : થાય છે. કષાય રહિત થાય છે. અહીં કષાયના નિશ્ચયઃ- પોતાનો આત્મા પરદ્રવ્યથી અત્યંત ભિન્ન : હિ : ઉપશમની વાત લીધી છે અને તે યોગ્ય છે. ચારિત્રના રહીને જોયજ્ઞાયક સંબંધ દ્વારા વિશ્વના સમસ્ત યોને : દોષના ચાર પ્રકાર છે. તેમાં ત્રણ પ્રકારના કષાયોને પોતાની જ્ઞાનની પર્યાયમાં સમાવી લે છે. આવા : મુનિએ છોડયા છે. એ કષાયોમાં નિમિત્ત ચારિત્ર આત્માનો નિશ્ચય-નિર્ણય શ્રમણને હોય છે એવું માન : મોહનીય કર્મો છે. જ્ઞાની જ્યારે કષાયને છોડે છે આચાર્યદેવ કહેવા માગે છે. : ત્યારે તે પ્રકારના અર્થાત્ જીવના વિભાવમાં નિમિત્ત પ્રવચનસાર - પીયૂષ ૧૨૩
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy