SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ - ગાથા - ૨૪૯ : તો એક કે તો કષાયનો જ અભાવ હોય છે. તેથી વણે જીવકાયવિરાધના ઉપકાર જે નિત્ય કરે • તેની સહજ પરિણતિ તો તે ગુણસ્થાનને યોગ્ય જ ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯. ' , ' હોય પરંતુ પોતે દ્રવ્યલિંગ ધારણ કરેલું છે. તેથી : તેની સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી જે કોઈ (શ્રમણ) સદા (છ) કાયની વિરાધના : સંત જેવી જ હોવી જરૂરી છે. આ પ્રકારની સાવધાની વિના ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરે : રાખે તો બાહ્યમાં મુનિપણું રહે અન્યથા તે ગૃહસ્થ છે, તે રાગની પ્રધાનતાવાળો છે. યોગ્ય આચરણનો કર્તા થઈ જાય છે. વૈયાવતની વાત ગા. ૨૪૭માં આવી ગઈ : શાળા- પ૧ છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે. વૈયાવૃત કરતા પોતાને હિંસા ન થાય એ જોવું જરૂરી છે. પોતે મુનિ : : છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને, છે અને સર્વ સાવદ્યયોગનો તેમને ત્યાગ છે. તેથી - : નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧. પોતાનું કોઈ આચરણ કાર્ય એવું ન હોવું જોઈએ અલ્પ લેપ થતો હોવા છતાં પણ સાકારકે જ્યાં છકાયમાંથી કોઈ જીવની હિંસા થાય અથવા : અનાકાર ચર્ચાયુક્ત જૈનોને અનુકંપાથી તેવા જીવોને દુઃખ પહોંચે. સમ્યગ્દષ્ટિ જીવો મુનિને : નિરપેક્ષપણે (શુભોપયોગી) ઉપકાર કરો. ઉપકાર કરે તેમાં (અર્થાત્ આહારાદિ આપવામાં) : મનિને પણ જેટલો શુભાશુભ ભાવ પોતાની થોડી જીવ હિંસા અનિવાર્ય બને છે પરંતુ એવી કોઈ અધિકાર છે કોય છે તેનાથી તેને અલ્પ લેપ પરોપકાર પ્રવૃતિ શુભોપયોગી અને સાચા શ્રમણને : (ઉં (બંધ) થાય છે. તેથી તેમને સવિકલ્પ દશા બંધનું હોતી નથી. * કારણ બને છે. પરંતુ એવા ભાવો આવ્યા વિના ૦ ગાથા - ૫૦ : રહેતા નથી. વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થાય તે તો : ઈચ્છનીય છે પરંતુ આવા ભાવને બંધનું કારણ વૈયાવૃતે ઉદ્યત શ્રમણ ષકાયને પીડા કરે : જાણીને છોડી દે તો તે અશુભ ભાવમાં જાય અથવા તારોમડા ના ૨S તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦. : - ; સવાલ ૧૫. ૨૫: : ગુણસ્થાનમાં નીચે ઉતરી જાય તો તેને ઘણો બંધ જો (શ્રમણ) વૈયાવૃત્ય માટે ઉધમવંત વર્તતા : (લેપ) થાય. માટે મુનિએ આવો અલ્પ લેપ કરવો છકાયને પીડા કરે તો તે શ્રમણ નથી, ગૃહસ્થ : ન જોઈએ પરંતુ ઉગ્ર પુરુષાર્થ વડે નિર્વિકલ્પ થઈ છે; (કારણકે) તે (છકાયની વિરાધના સહિત : શકતા નથી માટે આવા ભાવો પણ એને માટે યોગ્ય વૈયાવૃત્ય) શ્રાવકોનો ધર્મ છે. : છે. તેનો નિષેધ કરવા યોગ્ય નથી. ગા. ૨૪૯ના અનુસંધાનમાં વાત લીધી છે અનુકંપાપૂર્વક અનુગ્રહ કરવાના આવા કે જો શુભોપયોગી મુનિ અન્યની એવા પ્રકારે : ભાવની સાથે બે શરત જોડવામાં આવે છે. તે લક્ષમાં વૈયાવૃત્યાદિ કરે કે જેમાં જીવ હિંસા થાય તો તેનું : લેવા જેવી છે. મૂળ ગાથામાં “નિરપેક્ષતાપૂર્વક મુનિપણું ન રહે. હિંસા સહિતની વૈયાવૃજ્યાદિ ક્રિયા : એવો શબ્દ પડયો છે. તેનો ભાવ ટીકામાં આ રીતે ગૃહસ્થ દશાને યોગ્ય છે અને મુનિ માટે તે અયોગ્ય : લીધો છે. અસ્તિપણે શુદ્ધાત્માની ઉપલબ્ધિની છે. માટે મુનિએ ધ્યાન રાખવું જરૂરી છે. અત્રે એ ' અપેક્ષાથી અને નાસ્તિપણે એ સિવાય અન્ય કોઈ વાત ખ્યાલમાં રહે કે શુભોપયોગી શ્રમણને ખરેખર : અપેક્ષા વિના. આશય એ છે કે જીવ જેવા શુભભાવો ૧૦૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy