SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ : પહોંચીને તેમાં હુંપણું સ્થાપવાનું છે. તેનો આશ્રય ... લેવાનો છે. દ્રવ્ય સામાન્ય બે નથી માત્ર તેને જોવાની દૃષ્ટિઓ બે છે. તેથી જે પરિણમતા દ્રવ્ય સુધી પહોંચે છે તે ક્ષણિક સામર્થ્યને, ક્ષણિક ઉપાદાનને, ગૌણ કરીને એકરૂપ સ્વભાવ સુધી પહોંચી જાય છે. સ્થિત છે. બાહ્ય વિષયોને જ્ઞાનના શેય માત્ર ન માનતાં તે બાહ્ય વિષયોને પોતે ભોગવી શકે છે. અને તેને ભોગવતા તેને સુખ-દુઃખ થાય છે એવી તેની માન્યતા છે. માટે તો તે રાગી-દ્વેષી થાય છે. તેને જ્યારે બાહ્ય વિષયો મારાથી અત્યંત ભિન્ન છે એવું જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે ત્યારે તેની વિપરીત માન્યતા છૂટી જાય છે. તે પરદ્રવ્યને માત્ર જ્ઞાનના શેયરૂપે જ હવે લક્ષમાં લે છે. પરદ્રવ્યના વિસદશ પરિણામને જાણતા પણ હવે તેને રાગ દ્વેષ થતાં નથી તેને હવે લાડવામાં અને શીરામાં ઘી-લોટગોળ જ જણાય છે. સ્વાદ ગૌણ થાય છે. માત્ર શક્તિ માટે દેહને ટકાવવાનું જ લક્ષ છે. આ રીતે તે પદ્રવ્યના વિસદેશ ભાગને છોડીને સદશ પરિણામનું લક્ષ કરે છે. ખરેખર તો પોતે પોતાનામાં થતાં શેયાકાર જ્ઞાનને (જ્ઞેય જ્ઞાયક સંબંધથી પોતાની જ્ઞાનની પર્યાય શેયના જેવું રૂપ દર્શાવે છે) ગૌણ કરે છે. જ્યારે શેયની મુખ્યતા નથી રહેતી ત્યારે શેયાકાર જ્ઞાન પણ ગૌણ થાય છે અર્થાત્ તે પોતાના જ્ઞાનની પર્યાયની વિસદશતાને ગૌણ કરે છે. દરેક પંચાધ્યાયીમાં જ્યાં નયનો વિષય લીધો છે તેને યાદ કરી લઈએ. શેયને ગૌણ કરીને પ્રથમ શેયાકાર જ્ઞાનની પર્યાય સુધી આવવું રહ્યું. તે જીવની જ પર્યાય હોવાથી ત્યાંથી ઉપચરિત સદભૂત વ્યવહા૨ નય શરૂ થાય છે. જ્ઞાનની પર્યાય શેયાકારૂપે લક્ષમાં લીધી છે. તેથી જ્ઞાનની પર્યાયને જ્ઞેયની મારફત ઓળખાવવામાં આવે છે તેથી તેને ઉપચરિત સ. વ્યવહા૨ નય કહેવામાં આવે છે. તે સાધન છે અને અનુપચરિત સદ્ભૂત વ્યવહા૨ નય સાધ્ય છે. શેયની સાપેક્ષતાવાળી શેયાકાર અવસ્થા તે વિસદેશ પરિણામ છે અને એકરૂપ જ્ઞપ્તિ ક્રિયા તે સદશ પરિણામ છે. વિસદશ પરિણામ તે સાધન છે અને સદ્દેશ પરિણામ સાધ્ય છે. હવે જે અહીં સુધી પહોંચે : : સમયે હું તો જાણવાનું એકરૂપ કાર્ય જ કરું છું. . છે તે જ્ઞપ્તિ ક્રિયા જ્ઞાન ગુણ વિના ન હોય. તે અભેદ છે ત્યાં અન્યનો ઉપચાર નથી તેની અનુપચાર કહેવામાં આવે છે. જ્ઞપ્તિ ક્રિયા મારફત જ્ઞાન ગુણ સુધી પહોંચતા હવે ત્યાં સદ્ભૂત વ્યવહારનય ઉપયોગી થાય છે. વસ્તુનો વચનગોચર અસાધારણ ગુણ વસ્તુને દર્શાવે છે. અન્ય દ્રવ્યોથી ભિન્ન દર્શાવે છે તેથી જ્ઞાન ગુણ મા૨ફત જીવ સુધી પહોંચી જવાય છે. અહીં ગુણની પર્યાય એવા ભેદને ગૌણ કરો તો પર્યાયના વિસદેશ ભાગમાંથી પ્રવેશ લઈને દ્રવ્ય સામાન્ય સુધી પહોંચવાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. આ બધું શક્ય છે કારણકે આ બધું અભેદપણે જ્યારે દ્રવ્યને જોવાની બે દૃષ્ટિઓનો વિચાર કરીએ : એક પદાર્થ જ છે. બધા તાદાત્મ્ય સંબંધથી ગૂંથાયેલા : છે. પદાર્થ બંધારણને સમજવાનું આ ફળ છે. બાહ્ય વિષયોને ભોગવવાની ગૌણતા થતાં પોતાના શેયાકારપણાને પણ ગૌણ કરે છે. આ રીતે તે વિસર્દેશ પરિણામમાંથી સદેશ પરિણામાં આવે છે. એકવાર સદેશ પરિણામમાં આવે ત્યારે તે પરિણામ માત્રને ગૌણ કરીને પરિણમતા સ્વભાવ પાસે આવે છે. પર્યાય વ્યક્ત છે પરંતુ તે પર્યાયની વ્યક્તતા તો સ્વભાવની શક્તિને આધારે છે. તેથી તે સ્વભાવની કિંમત સમજીને તેનો મહિમા કરે છે. આ રીતે સદશ પરિણામમાંથી પરિણમતા દ્રવ્ય સુધી પહોંચી શકાય છે. અહીં આપણે વિશ્રામસ્થાન માનીએ છીએ પરંતું પ્ર : અપરિણામી દૃષ્ટિ-પરિણમતું દ્રવ્ય અને છીએ ત્યારે ખ્યાલ આવે છે કે હા મંઝીલ દૂર છે. આપણે અપરિણામી દૃષ્ટિ સુધી પહોંચવું છે. નવ તત્ત્વમાં જે જીવ છે તે તો આસવબંધ રૂપે થાય છે. આપણે તો નવતત્ત્વમાં છૂપાયેલી આત્મજયોતિ સુધી સદેશ પરિણામ આવા ત્રણ ભેદ દર્શાવવામાં આવ્યા પરંતુ ત્યાં બધે એક સરખું જ જોવા જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન ૪૪ : :
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy