SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૬ ૩૭ આવો હોવા છતાં ધાતુમય છે તો પણ એમ, અજ્ઞાનને લીધે આ બેદ શુદ્ધ ચૈતન્યધાતુ છું એના અજ્ઞાનને લીધે એનું ભાન એને નથી. બેદ, મર્યાદા વિનાનું શુદ્ધ ચૈતન્યધાતુ બેદ. આહાહા ! જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન, જેની હદ નથી, એવી બેદ શુદ્ધ ચૈતન્યધાતુ ભગવાન આત્મા આવો હોવા છતાં, તો પણ અજ્ઞાનને લીધે પોતાના આવા સ્વરૂપનાં અજ્ઞાનને લીધે, આહાહા ! આવું એનું સ્વરૂપ છે છતાં તેના ભાન વિના, આહાહા ! આવો હિરલો અંદર ભગવાન બેદ શુદ્ધ ચૈતન્યધાતુમય હીરો છે મોટો પ્રભુ, ચૈતન્ય રત્નાકર ! આવો છે તોપણ અજ્ઞાનને લીધે એની એને ખબર નથી, હું આવો છું એવી એને ખબર નથી. આહા ! અજ્ઞાનને લીધે જ આહા... અજ્ઞાનને લીધે જ, કર્મને લીધે એમ નહિ, પોતાના આવા સ્વરૂપના અજ્ઞાનને લીધે જ, આહા... “સવિકાર અને સોપાધિક” બે લીધાં “સવિકાર ક્રોધ આદિ” “સોપાધિક છ દ્રવ્ય” કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી વિકાર સહિત અને સોપાધિક છ દ્રવ્ય ૫૨ છે, એનો વિકલ્પ ઉઠાવીને ઉપાધિવાળો ભાવ એથી કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી ચૈતન્યનાં એવા વિકારી અને ઉપાધિક પરિણામ અવસ્થાવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! ૫૨નો નહિ તે પ્રકા૨ આ મારા છે અને હું એનો છું એવો જે વિકલ્પ એનો એ કર્તા થાય છે. આહાહાહા ! છે ? શું ટીકા ! આહાહાહા ! અત્યારે ભરતક્ષેત્રમાં આવી ટીકા બીજે તો નથી પણ જૈન દિગંબરમાં આ આવી ટીકા છે એવી બીજામાં નથી ! આહાહા ! કેવળીના કથનો ભર્યા છે એકલાં. આહાહા ! તે સત્તર બોલ કીધાં એ, અને છ દ્રવ્ય એ ઈ ? એ મારા છે એવો સવિકાર અને ઓલા છ દ્રવ્ય મારા છે એવો સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો એ ચૈતન્યનું પરિણામ છે વિકારી આ મારા ને હું એનો એવા ચૈતન્યના પરિણામનો વિકારી ભાવ છે, તે પ્રકા૨ના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આહાહા ! તે પ્રકારનાં રાગનો ને વિકારના ભાવનો ઉપાધિ ભાવ મારો છે વિકારી, એવા ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. છ દ્રવ્ય છે એનો એ કર્તા કયાં છે? એ તો ૫૨ છે. આહાહાહા ! કર્મ ને નોકર્મ એ ૫ણ ૫૨ છે. એનો કર્તા કેમ થાય ? એ તો ૫૨ વસ્તુ છે. તો એના તરફના લક્ષવાળો આ મારા છે ને હું એનો એવો જે વિકારી ભાવ, તે ચૈતન્યના પરિણામે પરિણમતો વિકા૨ી તેનો એ કર્તા પ્રતિભાસે છે. એને આત્મા બેહદ અંતર ચૈતન્યધાતુ છે તે પ્રતિભાસતી નથી. આહાહા ! સમજાય છે કાંઇ ? ભગવાન આત્મા બેદ અનંત અનંત અનંત ચૈતન્યધાતુ એવો જે ભગવાન આત્મા અંદર, એને ન જાણતાં એનું અજ્ઞાન હોવાને લીધે જે તેમાં નથી તે રાગદ્વેષ, દયા, દાન, પુણ્ય, પરિણામ એ આત્મામાં નથી, તે આત્માનાં નથી, એને પોતાના વિકલ્પથી કરતો, આવું ત્યાં મુંબઇમાં કયાંય મળે એવું નથી ત્યાં કયાંય હોળી સળગે છે મોહમયીનગરી તો મોહમય ( શ્રોતાઃ- આપ આવો ત્યારે મળે છે ને ) આ તો એકલા વિનાની વાત કરી ને એકલા ત્યાં રહે છે ને ? આહાહા! ત્રિલોકનાથ જિનેશ્વરદેવ, પરમેશ્વર એમ ફરમાવે છે, પ્રભુ તું બેહદ ચૈતન્યધાતુવાળો છે ને નાથ બેહદ શુદ્ધ ચૈતન્યધાતુ ચૈતન્ય બેદને ધારનાર ધારી રાખેલો તું છે ને ? આવી ચીજની તને ખબર નથી પ્રભુ, અને તેને ભૂલીને તેમાં નથી એનો સંબંધ તારે નથી, એવા દયા દાનનાં પરિણામને ૫૨ભાવો ને ૫૨દ્રવ્ય એને મારા માનીને રાગનો કર્તા થા
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy