SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવની એકાગ્રતા, સ્વભાવ સન્મુખની ઉપાસના એક ક્ષણ માત્ર ભી કિયા નહીં. આહાહાહા ! આ તો એક ક્ષણ હુઆ વો તો ખલાસ જનમ-મરણકા અંત આ ગયા. આહાહાહા ! ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, આહાહા.. એ તરફકા બાહ્ય જે જ્ઞાન ને રાગાદિ કી મહત્તા છોડકર, આહાહાહાહા.. અપના શાયકભાવસે ભરા પડા પ્રભુ વો તરફના દૃષ્ટિ કરકે, ઉસમેં એકાગ્રતા હોના ઉસકા નામ જ્ઞાનકી સેવા કિયા કહેનેમેં આતા હૈ. આ શાસ્ત્ર બાસ્ત્ર પઢના એ જ્ઞાનકી સેવા નહીં હૈ, એમ અહીં કહે છે. આહાહા ! શબ્દ જ્ઞાન કહ્યું 'તું બંધ અધિકારમાં જિતના શાસ્ત્રકા જ્ઞાન હૈ એ તો શબ્દકા જડકા જ્ઞાન હૈ, ચૈતન્યકા નહીં. આહાહાહા ! સમજમેં આયા? શાસ્ત્ર હૈ, પુસ્તક પાનાં, ઉસકી ભક્તિ કરના, અરે ઉસકા જ્ઞાન કરના એ ભી, આહાહાહાહા... એ પરકા જ્ઞાનકી શબ્દ જ્ઞાનકી સેવા હૈ. આકરું કામ ભાઈ ! વીતરાગ માર્ગ કોઈ અલૌકિક હૈ. આહાહા ! એ શાસ્ત્ર ચાહે તો સમયસાર હો, પ્રવચનસારાદિ એ શાસ્ત્રકા જ્ઞાન કરે, આ શાસ્ત્ર આમ કહેતે હૈ, આમ કહેતે હૈ, તો એ તો શબ્દજ્ઞાન હુઆ અને શબ્દજ્ઞાન હુઆ એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા... શાબ્દિક જ્ઞાનમેં જિસકા પ્રેમ હૈ, એ શબ્દકી સેવા કરતે હૈ. આહાહાહાહા.. આવો માર્ગ છે. ભૂપતભાઈ ! ત્યાં તમારા વેપારમાં ધર્મવિલાસ સાંભળવામાં ન્યાં ક્યાંય નથી. એવું અત્યારે ગજબ પડયુ ભાઈ. આહાહા ! વાત બહુ ફેરવી નાખી લોકોએ, (શ્રોતા લોકોએ બધું વિપરીત કરી નાખ્યું) વિપરીત કરી નાખ્યું. આહાહા.. ભાઈ તું ક્યાં છો? એ તો જ્ઞાન સ્વભાવમાં ભગવાન તો રહે છે. આહાહા ! કયા એ રાગના ભાવમેં આત્મા હૈ? અરે ! કયા નવતત્ત્વકી ભેદવાળી શ્રદ્ધામેં આત્મા હૈ? કયા પંચમહાવ્રતકા વિકલ્પમેં આત્મા હૈ? આહાહાહા ! કયા એ અગીયાર અંગકા જ્ઞાન કિયા, નવ પૂર્વક જ્ઞાન, આહાહાહા ! પ્રભુ એમાં આત્મજ્ઞાન ન આયા. આહાહાહા ! આવી વાતું છે. યુગલજી! લોકોને એકાંત લાગે પછી સોનગઢનું ભાઈ પરમ સત્ય તો આ છે પ્રભુ. આહાહા! દુનિયા અપને સ્વાર્થના સ્વચ્છેદે શાસ્ત્રકા અર્થ કરે, અને માને કે અમે જ્ઞાન કિયા ભાઈ એ ચીજ કોઈ દૂસરી હૈ. આહાહા ! જ્યાં ભગવાન જ્ઞાનકો ભંડાર ભગવાન, વો તરફકા ઝુકાવસે એકાગ્રતા હોતા હૈ, ઉસને જ્ઞાનકી સેવા કિયા ઔર જિસકી પુણ્ય ને પાપ ને શાબ્દિક જ્ઞાન, આહાહાહા.. અરેરે પ્રભુ શું કહે છે? શાસ્ત્રજ્ઞાન એ શાબ્દિક જ્ઞાન, એ આત્મજ્ઞાન નહીં. આહાહાહા ! એ સેવામેં રુકાવ કરતે અનંતકાળસે ક્ષણમાત્ર ભી ભગવાન આત્મા, ચિદાનંદ ભગવાન પ્રભુ ઉસકી સેવા કિયા નહીં તે, આહાહા. વો તરફકા ઝુકાવ એકાગ્રતા તેરા કભી નહીં હુઆ. આહાહા ! સમજમેં આયા? બહુ મર્મની વાત હૈ. આહાહાહા! ક્યોંકિ? સેવન કયું ન કિયા? “સ્વયં બુદ્ધત્વ, સ્વયં સ્વતઃ જાનના” અપનેસે અંદર જ્ઞાનકી પર્યાયસે આત્માકો જાનના, આહાહા... “ઔર (બોધિત) બુદ્ધત્વ દૂસરે બતાનેવાલેસે જાનના” ઈસ કારણપૂર્વક એ દો કારણપૂર્વક જ્ઞાનકી ઉત્પત્તિ હોતી હૈ, ભગવાન જ્ઞાન સ્વરૂપી તો હૈ, પણ પર્યાયમેં જ્ઞાનકી ઉત્પત્તિ આ કારણસે હોતી હૈ. કાં સ્વયં અંતર આત્મા જ્ઞાન કરે કાં બોધિત ગુરુ સમજાવે કે આ જ્ઞાન તે આત્મા, તો પીછે પણ કરના તો ઈસકો હી હૈ. આહાહાહા ! સમજમેં આયા? આવી ઝીણી વાતું એટલે લોકોને, એવું એકાંત લાગે અને પછી હા હો, હા હો બહારમાં મોટા ભાષણ કરે ને લાખો માણસોનું રંજન થઈ જાયને જુઓ. આહાહા! જવાહરલાલ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy