SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૪ ૧૮૫ યહાં યહ સમજના ચાહિએ કે વસ્તુના સ્વરૂપ અનંત ધર્માત્મક હૈ, વસ્તુના સ્વરૂપ તો અનંત ધર્મ સ્વરૂપ અનંત ગુણ સ્વરૂપ હૈ, યહ સ્યાદ્વાદસે યથાર્થસે સિદ્ધ હોતા દેખા જાતા હૈ. અપેક્ષાસે ઐસા સબ સારા નિર્ણય હોતા હૈ, આત્મા ભી અનંત ધર્મવાળા હૈ ઉસકે કુછ ધર્મ તો સ્વાભાવિક , જ્ઞાન, દર્શન આદિ કુછ પુદ્ગલકે અપેક્ષાએ સંયોગસે હુઆ હૈ, રાગ દ્વેષ આદિ જ્ઞાન, દર્શન, આનંદ એ સ્વાભાવિક હૈ. અને રાગ આદિ એ પુગલકા નિમિત્તસે હુઆ વિભાવિક હૈ. કુછ પુદગલકે સંયોગસે હૈ, હોતે હૈ. આહાહા! “જો કર્મક સંયોગસે હોતે હૈ ઉસસે આત્માથી સંસારકી પ્રવૃત્તિ હોતી હૈ”. કર્મકા નિમિત્તસે જો રાગ આદિ આતા હૈ એ તો સંસારકી પ્રવૃત્તિ હૈ. ચાહે તો શુભ હો કે ચાહે તો અશુભ હો. આહાહા ! સમયસાર નાટકમેં તો મોક્ષ અધિકારમેં ૪૦ મો બોલ લિયા હૈ, સમજમેં આયા? કે મુનિ હૈ સચ્ચા ભાવલિંગી જિસકો પૂર્ણાનંદકા નાથકા પત્તા લેકર સ્થિરતા ઐસી જામ ગઇ હૈ વીતરાગતા, વીતરાગતા, વીતરાગતા, વીતરાગતા જમ ગઈ, ઉસકો મહાવ્રતના વિકલ્પ ઉઠતે હૈ, સમયસાર નાટકમેં કહા કે એ જગપંથ હૈ. હૈ યહાં સમયસાર નાટક? હૈ, મોક્ષ અધિકાર હેં ને? ઉસમેં ચાલીસવા બોલ હૈ, મોક્ષ છે ને? મોક્ષ હૈ? એ આયા દેખો, “તા કારણ જગપંથ એવ” આહાહા! મુનિરાજ આત્માકા આનંદકા વેદનવાળા, શુદ્ધ ચૈતન્યનમેં રમણ કરનેવાલા ઉસકો ભી જો વિકલ્પ આતા હૈ, પંચમહાવ્રતકા ૨૮ મૂળ ગુણકા, તા કારણ જગપંથ, એ જગપંથ હૈ ઇતના. આહાહાહા ! “ઉત્ શિવમારગ જોય”. રાગસે ભિન્ન હોકર અંદર સ્વરૂપમાં સ્થિરતા એ શિવમાર્ગ જોય. “પ્રમાદિ જગકો ટુંકે” અરેરે મુનિ પણ પ્રમાદમાં આયા તો જગકી દશા હુઈ રાગકી સંસાર આહાહા, આવી વાત છે પ્રભુ “અને અપ્રમાદિ શિવ ઔર” સ્વરૂપમાં અપ્રમાદ હોકર રહેતે હૈ એ તો શિવલોકમેં– મોક્ષકે પંથમેં ચલતે હૈ આહાહા. મુનિ સચ્ચા ભાવલિંગી જિસકી ભાવલિંગ જિસકી મહોર છાપ હૈ, જ્ઞાયક પ્રચુર સ્વસંવેદન, જ્ઞાયકા પ્રચુર સ્વ-સંવેદન જિસકી મહોર છાપ હૈં ઐસા ભાવલિંગી સંતો, આહાહાહા.. ઉસકો ભી વિકલ્પ આતા હું તો કહેતે હૈ, એ તો સંસાર હૈ, ઇતના સંસાર જગપંથ હૈ. આહાહા. અજ્ઞાનીકી તો બાત કયા કરના. આહાહા ! કયોંકિ રાગ એ ઉદયભાવ હૈ, ઉદયભાવ સંસાર હૈ. આહાહા ! સમજમેં આયા? ઉસસે આત્માકી સાંસારિક પ્રવૃત્તિ હોતી હૈ, રાગ આદિસે તો સંસારકી પ્રવૃત્તિ હોતી હૈ દેખો, ઔર તત્ સંબંધી જો સુખદુઃખ આદિ હોતા હૈ ને ભોગતે હૈ અજ્ઞાની, આહાહા.. એ આ આત્માકી અનાદિકાલીન અજ્ઞાનસે પર્યાયબુદ્ધિ હૈ. અનેકપણાકી રાગાદિની પર્યાય ને ભેદકો દેખના અનાદિકી પર્યાયબુદ્ધિ હૈ. આહાહા! ભગવાન એક સમયકી પર્યાયકી સમીપમેં પ્રભુ બિરાજતે હૈ. આહાહા ! અનેક પર્યાય, જે પર્યાય એક સમયકી હૈ, એ પર્યાયકી સમીપે અંતરમેં પ્રભુ બિરાજતે હૈ, પૂર્ણાનંદકા નાથ! એક સંગ હો ગયે હૈ યહાં કહેતે હૈ (આત્મધર્મમેં દિયા હૈ) હા, થોડા દિયા હે ઐસા દેખા જાય તો. સમજમેં આયા? આહાહા ! એ આત્મા અનાદિ કાળસે પર્યાયબુદ્ધિ હૈ. ઉસે અનાદિ અનંત એક આત્માના જ્ઞાન નહીં હૈ, જોકે જો ભિન્ન ધ્રુવ પડા હૈ અનાદિ અનંત ઉસકા જ્ઞાન નહીં હૈ. પર્યાયકા જ્ઞાન હૈ, આહાહા ! સમજમેં આયા? એક ક્ષણકી પર્યાય ઉત્પન હુઇ દૂસરે ક્ષણે
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy