SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૧૪ ૧૫૩ ચારિત્રકા વિશેષ હૈ, હૈ ને અનુભૂતિ કૈસે હોતી હૈ? હૈ? ઉસમેંસે પરસે ભિન્ન કૈસે હોતા હૈ એમ કહેતે હૈ. શિષ્યકા પ્રશ્ન આ પ્રશ્ન હૈ, કે રાગકા સંબંધ હૈ, પર્યાયમેં વિશેષતા હૈ, ગુણકા વિશેષ ભેદ હૈ, ઐસી ચીજમેં ઉસસે રહિત અનુભૂતિ કૈસે હોતી હૈ? સમજમેં આયા? આહાહાહા ! એ આચાર્યે શિષ્યના મુખમેં ઐસા પ્રશ્ન (રખ) લિયા. સૂન પ્રભુ એક વાર સૂન કહેતે હૈ. એ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ અભૂતાર્થ હૈ, કાયમ રહેનેવાલી ચીજ નહીં માટે ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ, એમ કહેતે હૈ. રાગ આદિકા સંબંધને વિશેષ આદિ પર્યાય અને ગુણભેદ દર્શન જ્ઞાન ચારિત્ર એ કાયમ રહેનેવાલી ચીજ નહીં, અભૂતાર્થ હોનેસે ઉસસે ભિન્ન અનુભૂતિ હો સકતી હૈ. આહાહાહા ! ગાથા તો બહોત અચ્છી આ ગઈ હૈ. ૧૩–૧૪, આહાહા ! આ તો નવમા દિન હૈ ને તમારે, નહીં? નવમા દિન હૈ અગિયાર દિન બાકી હૈ. આહાહા ! કયા કહા? શિષ્યકા પ્રશ્ન ઐસા હૈ કિ પ્રભુ આપ આત્માકો અબદ્ધસ્કૃષ્ટ આદિ કહેતે હૈ પાંચ બોલ, તો હમકો તો પાંચ બોલ સહિત દિખતે હૈં. રાગકા સંબંધ હૈ, પર્યાયકા વિશેષ હૈ. ગુણ ભેદ હમ દિખતે હૈ. તો ઉસમેંસે અનુભૂતિ કૈસે હોતી હૈ? પ્રભુ સૂન એ બધા ભેદભાવો કાયમ રહેનેવાલી ચીજ નહીં, અભૂતાર્થ હૈ. આહાહાહા ! સમજમેં આયા? આ તો બાપુ ભગવાન ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવના કથનો ને આ સંતો તો ઉસકા આડતીયા હૈ, આડતીયા સમજતે હૈં? એજન્ટ! આહાહા ! (શ્રોતા – અનુભૂતિ સોનગઢમેં હોતી હૈ) સોનગઢમેં નહીં આત્મામેં. આહાહા! શિષ્યકા પ્રશ્ન એ થા કે તુમ અબદ્ધસ્કૃષ્ટ આદિ આત્માકો કહેતે હૈ, પણ અહીંયા તો પ્રત્યક્ષ દિખતે હૈ, રાગ સંબંધ હૈ, પર્યાયકા ભેદ હૈ, ગુણ ભેદ દિખતે હૈ, તો એ ઉસમેં અનુભૂતિ કૈસે હો? ઐસા શિષ્યકા પ્રશ્ન હૈ ઇતના તો શિષ્યને ખ્યાલ મેં આ ગયા કે આ બધા ભેદભાવ હૈ ઉસસે રહિત અનુભૂતિ કરનેકો કહેતે હૈં, તો ઐસે કૈસે હો? એ યું કહેતે હૈ. આહાહાહા ! કયા કહા? શિષ્યકા પ્રશ્ન થા કે ઐસા ઉપર કહા ઉપર કહી ઐસે ખ્યાલમેં લિયા ઉસને, હૈ? આહાહા.... શબ્દ શબ્દમેં ભાવ ભરા હૈ અંદર. તો આ શિષ્ય પ્રશ્ન કહે ઉપર કહા હૈ એ મેરે ખ્યાલમેં આયા હૈ. આપ ઐસે કહેતે હૈ ઉપર કહા હુઆ ઐસા શબ્દ આયા ને? ઐસે સૂનકર નિકાલ દિયા ઐસા નહીં. એના ખ્યાલમેં આયા હૈ પ્રભુ આપ ઐસે કહેતે હો. આહાહા! ગજબ વાત હૈ. બાપા ! શ્રોતા પણ ઐસા લિયા હૈ. હૈ? કે અબદ્ધસ્પષ્ટ કહા એ ખ્યાલમેં ઉસકો આ ગયા હૈ તુમ કહેતે હૈ ઐસા, હમ નિકાલ દિયા હમારે ખ્યાલમૅસે સૂનકર ઐસી બાત નહીં. હમારે ખ્યાલમેં આયા આપ ઐસે કહેતે હૈ પણ મેરા પ્રશ્ન હૈ પ્રભુ! એ રાગ ને વિશેષકા સંબંધ તો હૈ, હવે ઉસમેંસે ઉસસે રહિત અનુભૂતિ કૈસે હોગી? આહાહાહા ! સમજમેં આયા? શબ્દ કયા હૈ? શિષ્ય પૂછતા હૈ કે જૈસા ઉપર કહા હૈ, જૈસા ઉપર કહા હૈ, જે આપે કહા ઓ અમારા ખ્યાલમેં આયા હૈ. આહાહાહાહા ! જૈસા ઉપર કહા હૈ, ત્યાં વજન હૈ પંડિતજી! વૈસે આત્માની અનુભૂતિ કૈસે હો સકતી હૈ? આપ કહેતે હૈ વૈસે અનુભૂતિ કૈસે હોતી હૈ? તો ઉસકો કહા હું સમાધાનઃ એ બદ્ધસ્કૃષ્ટ આદિ ભાવ હૈ, પણ એ અભૂતાર્થ હૈ, કાયમ રહનેવાલી ચીજ નહીં, માટે કાયમ રહેનેવાલી ચીજડી અનુભૂતિ હોતી હૈ. આહાહા ! કયા કહા? આહાહાહા! કિતની ટીકા ! (શ્રોતા - કિતની ટીકાકી કિતની ટીકા) આહા ! પ્રભુ! આપ કહેતે હો કે આત્મા
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy