SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] મોક્ષ અધિકાર ४४७ देस्तदपोहकत्वेनामृतकुम्भत्वात्। उक्तं च व्यवहाराचारसूत्रे-अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो।। १ ।। परिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो સમયjમાં કુપા ૨ | अत्रोच्यते માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં હોવાથી, અમૃતકુંભ છે. વ્યવહારાચારસૂત્રમાં (–વ્યવહારને કહેનારા આચારસુત્રમાં-) પણ કહ્યું છે કે अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुम्भो।। १ ।। पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती च। णिंदा गरहा सोही अट्ठविहो अमयकुम्भो दु।। २ ।। [ અર્થ-અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ-એ (આઠ પ્રકારનો ) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧. "પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, "નિવૃત્તિ, નિંદા, ગર્ણ અને ‘શુદ્ધિએ આઠ પ્રકારનો અમૃતકુંભ છે. ૨.] ” ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છે: ૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગહ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy