________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮)
(પરમાગમ – ચિંતામણિ * હે મૂઢ! જગતિલક આત્માને છોડીને તું અન્ય કોઈનું ધ્યાન ન કર. જેણે મરકતમણિને જાણી લીધો તેને શું કાચની કાંઈ કિંમત છે.? ૨૦૩.
(શ્રીમુનિવર રામસિંહ, પાહુડ દોહા, ગાથા-૭૧) * હે મૂઢ! દેવ કિસી દેવાલયમેં વિરાજમાન નહીં હૈ ઈસી તરહ કિસી પત્થર, લેપ અથવા ચિત્રમેં ભી દેવ વિરાજમાન નહીં હૈ. જિનદેવ તો દેહ-દેવાલયમે રહેતે હૈ– ઈસ બાતકો તૂ સમચિત્તસે સમજ. ૨૦૪.
( શ્રી યોગીન્દ્રદેવ યોગસાર, ગાથા-૪૪) * જૈસી જિનશાસનમેં કહી ગઈ હૈ ઐસી શુદ્ધ શ્રદ્ધા યા સમ્યગ્દષ્ટિ અવિનાશી આત્માને નિજ પદકો યા નિર્વાણ કો દેખ લેતી હૈ, વન નિર્વાણકે માર્ગકો ભી દેખ લેતી હૈ, આત્માકો પરમાત્માને સમાન હી એકરૂપ દેખ લેતી હૈ. ૨૦૫
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૧૫૩) * પોતાના પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી ભવ્ય જીવોનું મન વિલય પામે છે. જે ક્ષણે આવું ધ્યાન થાય છે તે જ ક્ષણે ચૈતન્ય ચમત્કાર લક્ષણ સ્વરૂપ શુદ્ધ આત્મા દેખાય છે. ૨૦૬.
(પરમાનંદ સ્તોત્ર, શ્લોક – ૧૦) * આત્મા અપને આત્માકો, સર્વ બાહરી પદાર્થોસે ભિન્ન, અપને આત્માને દ્વારા અનુભવ કરતા હુઆ નિશ્ચયર્સ કઠિનતાને પ્રાપ્ત હોને યોગ્ય તથા ઉપમા રહિત પરમાત્મપદકો પ્રાપ્ત કર લેતા હૈ. કયા ગાઢ ડટા હુઆ વાંસકે વૃક્ષોંકા સમૂર્વ અપને આપકો હિસતે વિસતે શીધ્ર હી ન બુઝાને યોગ્ય તેજસ્વી અગ્નિનેકો નહીં પ્રાપ્ત હો જાતા હૈ? ૨૦૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૪૯ ) * યહ પ્રત્યક્ષીભૂત સ્વસંવેદનજ્ઞાનકર પ્રત્યક્ષ જો આત્મા વહી શુદ્ધ નિશ્ચયનકર અનંત ચતુષ્ટયસ્વરૂપ સુધાદિ અઠારહુ દોષ રહિત નિર્દોષ પરમાત્મા હૈ, વહુ વ્યવહારનયકર અનાદિ કર્મબંધક વિશેષસે પરાધીન હુઆ દૂસરકા જાપ કરતા હૈ, પરંતુ જિસ સમય વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનકર અપનેકો જાનતા હૈ, ઉસ સમય યહુ આત્મા હી પરમાત્માદેવ હૈ. ૨૦૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ ગાથા-૧૭૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com