________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૪)
(પમાગમ – ચિંતામણિ * આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કૈવલ્યસરિતામાં (મુક્તિરૂપી સરિતામાં) જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઇષ્ટ છે એવા ઉલ્લસતા (પ્રકાશમાન, આનંદમય) સ્વતત્ત્વને જનો સ્યાત્કારલક્ષણ જિનેશશાસનના વશે પામો. ૧૯૬૩.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, કળશ-૨૦)
* * * * હે જિનવાણી માતા! તેરી કૃપા વિના શાસ્ત્રકો પઢતે વ સુનતે હુએ ભી તત્ત્વકા નિશ્ચય નહીં હોતા હૈ તબ ફિર તેરે આશ્રય વિના પક્ષમેં ભેદવિજ્ઞાન કેસે હોગા ? જો તેરી સેવા નહીં કરતે ઉનકા જન્મ નિષ્ફલ હૈ તૂ હી પવિત્ર જ્ઞાનજલકો રખનેવાલી નદીસ્વરૂપ હૈ, તૂ તીન લોકકે જીવોને શુદ્ધ કરનેકા કારણ હૈ ઔર તૂ હીં નિશ્ચય આત્મતત્ત્વકે શ્રદ્ધાન કરનેવાલોંકો આત્માનંદરૂપી સમુદ્રકે બઢા નેકે લિયે ચંદ્રમાકે સમાન હૈ. ૧૯૬૪.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, શ્રુતદેવતા સ્તુતિ, શ્લોક-૧૧-૨૪)
* * * * જબ તક મુજે મોક્ષની પ્રાપ્તિ ન હો તબ તક મેરે ભગવાન જિનેન્દ્રદેવકે કહું હુએ શાસ્ત્રોંકા અભ્યાસ સદા બના રહે. તબ તક ભગવાન જિનેન્દ્રદેવકી સ્તુતિ કરતા રહૂં, તબ તક મેં સદા વતી પુરુષોંકી સંગતિમં રહું, તબ તક મેં શ્રેષ્ઠ વ્રતોક ગુણોક કથામે હી સદા લીન રહું, કિસીકે દોષ કહતે સમય મેરે મૌન વ્રત હો, સર્વકે સાથ બોલતે હુએ મેરે
ખસે પ્રિય ઔર હિત કરનેવાલા વચન નિકલે ઔર મેરી ભાવના સદા આત્મતત્ત્વમેં બની રહે. હે પ્રભો! તબ તક ભવ ભવમેં યે સબ બાતે મુજે પ્રાપ્ત હોતી રહે. ૧૯૬૫.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિભક્તિ, શ્લોક-૨)
* * * * સમભાવકા લક્ષણ ઐસા હૈ કિ જીવિત, મરણ, લાભ, અલાભ, સુખ, દુઃખાદિ સબકો સમાન જાને, જો અનંત સિદ્ધ હુએ ઔર હોવેંગે, યહ સબ સમભાવકો પ્રભાવ હૈ. સમભાવસે મોક્ષ મિલા હૈ. કૈસા હૈ વહુ મોક્ષસ્થાન, જો અત્યંત અદ્દભુત અચિંત્ય કેવલજ્ઞાનાદિ અનંત ગુણોંકા સ્થાન હૈ. યહાં યહું વ્યાખ્યાન જાનકર રાગદ્વેષકો છોડકે શુદ્ધાત્માને અનુભવરૂપ જો સમભાવ ઉસકા સેવન સદા કરના ચાહિયે યહી ઈસ ગ્રંથકા અભિપ્રાય હૈ. ૧૯૬૬.
( શ્રી યોગીન્દ્રવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૦૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com