________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૮૯ * સંસારમાં સંપૂર્ણ કર્મોનો ઉદય સમયે સમયે વાસ્તવમાં તો આત્માને દુર્વાર વઘાતની માફક ચૂર્ણ કરી નાખે છે. ૧૫૨૨.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-૨૪૬ ) * વે હી મહાપુરુષ ઈસ પરમાત્મપ્રકાશ ગ્રંથકે અભ્યાસ કરનેકે યોગ્ય જાનો, જો ચતુર્ગતિરૂપ સંસારકે દુઃખોસે ડર ગયે હૈ. ઔર મોક્ષ પદકો ચાહતે હૈં. ૧૫૨૩.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨, ગાથા-૨૦૭)
* * *
* જિસ સંસારમેં અનેક ઉપાયોંસે પાલન પોષણ કરકે બઢાઈ હુઈ ભી યહ અપની દેહ ભી અપની નહીં હોતી હૈ વહાં અપને અપને પૂર્વમું બાંધે હુએ કર્મો કે વશ પડે હુએ પુત્ર, સ્ત્રી, મિત્ર, પુત્રી, જમાઈ વ પિતા આદિક બિલકુલ જાદે પદાર્થ કિન જીવોકે અપને પ્રગટપને હો સકતે હૈં? ઐસા જાન કરકે બુદ્ધિમાં માનવકો સદા અપની બુદ્ધિમાન અપને આત્મામેં સ્થિર કરની ઉચિત હૈ. ૧૫૨૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૨ ) * આ શરીરમાં આત્માની ભાવના અન્ય શરીર ગ્રહણરૂપ ભવાન્તર પ્રાપ્તિનું બીજ છે અને આત્મામાં જ આત્માની ભાવના તે શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું બીજ છે. ૧૫૨૫.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૪)
* * *
* વિષ ભલું, વિષધર-સર્પ પણ ભલો, અગ્નિ કે વનવાસનું સેવન પણ ભલું, પરંતુ જિનધર્મથી વિમુખ એવા મિથ્યાત્વીઓનો સહવાસ ભલો નથી. ૧૫ર૬.
(મુનિવર રામસિંહ પાહુડ દોહા, ગાથા-૨૦) * જો આક્ષેપ કરકે કથાકો નહીં કહતા હૈ– કિસી વ્યક્તિ વિશેષકો લક્ષ્ય કરકે પ્રવચન નહીં કરતા હૈ. ઇર્ષાકો નહીં કરતા હૈ, અપની પ્રસંસા નહીં કરતા હૈ, દૂસરેકી હેંસી નહીં કરતા હૈ-નિંદા નહીં કરતા હૈ, દૂસકે રહસ્યકો નહીં કહતા હૈ, ક્રોધકો નષ્ટ કરતા હૈ, શાંતિકો સ્થિર કરતા હૈં ઔર પ્રીતિએ શ્રુત નહીં હોતા હૈ– ઉસે સ્થિર રખતા હૈ, ઉસ નિરાભિમાની મનુષ્યકો વિદ્વાન પુરુષ સર્જન કહતે હૈ. ૧૫૨૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્ન સંદોહ, શ્લોક – ૪૫૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com