________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ )
(૨૫૯ * જિનેન્દ્રભગવંતોને જો ભોગ કહા હૈ વહ સર્વ દોષોસે રહિત શુદ્ધ આત્મભોગ હૈ જહાં આત્માને અનુભવમેં સંતોષ હો વહી શુદ્ધ આત્મભોગ હૈ. ઐસા ભોગી સંસાર માર્ગક કારણ ભોગોંસે વિરકત હોતા હૈ. ૧૩૬૬.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૪૯૦) * નારાયણ વા ઈદ્ર દ્ધ અન્ય જ્ઞાની પુરુષ શ્રી તીર્થંકર પરમદેવ મુનિરાકે સમૂહું તથા અન્ય ભી ભવ્યજીવ પરમ નિરંજનમેં મન રખકર સબ હી મોક્ષકો હી ધ્યાવતે હૈં. યહું મન વિષયકષાયોમેં જો જાતા હૈ, ઉસકો પીછે લૌટાકર અપને સ્વરૂપમેં સ્થિર અર્થાત્ નિર્વાણકા સાધનેવાલા કરતે હૈં. ૧૩૬૭.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશક, અધિકાર-૨, ગાથા-૮)
* * * * હે ભવ્ય ! પૂર્વ કાળમાં એવા ઘણાય પુરુષો થઈ ગયા છે કે જેમના વચનમાં સત્ય, બુદ્ધિમાં શાસ્ત્ર, હૃદયમાં દયા, ભૂજામાં શૌર્ય નિરંતર વસી રહ્યા હતાં. વળી યાચક સમૂહુને તૃત થતા સુધી અખ્ખલિતપણે જેઓ દાન વર્ષાવી રહ્યાં હતાં, તથા જેઓ કલ્યાણમાર્ગના સતત અનુગામી હતા અને એવા મહદ્ ગુણવાન હોવા છતાં તેમનામાં અહંકારનો લેશ પણ સંપર્ક નહોતો. એ મહાન પુરુષોની અપેક્ષા આ કળીકાળમાં જેમનામાં તેઓમાંનો લેશ પણ ગુણ નહિ હોવા છતાં પોતાને ગુણી મનાવી અતિ ઉદ્ધતતાને પામી રહ્યા છે, એ આશ્ચર્ય છે! ૧૩૬૮.
(શ્રી ગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૧૮) * આચાર્ય મહારાજ યહાં ઉપદેશ કરતે હૈં કિ હે દુબુદ્ધિ આત્મા ! ગુરુજનોંકી સાક્ષીપૂર્વક અર્થાત્ ગુરુજનોંને નિકટ રહકર તુ અપને વૈરાગ્યકો નિમલ કર ઔર સંસાર-દેહ-ભોગસે લેશમાત્ર ભી રાગ મત કર, તથા ચિત્તરૂપી દૈત્ય (રાક્ષસ) જો કિ સ્વેચ્છાએ પ્રવર્તતા હૈ ઉસે વશમેં કર ઔર ઉત્કૃષ્ટ બુદ્ધિકો ( વિવેકિતકો) અંગીકાર કર. કયોંકિ યે ગુણ ગુરુજનોંકી સેવા કરનેસે હી પ્રાપ્ત હોતે હૈ. ૧૩૬૯.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૩) * વિષયભોગોંકી પૂર્ણતા હોને પર ભી મહાન પુરુષોંકી લોલુપતા ઉનમેં નહી હોતી હૈ. અન્ય મિથ્યાદષ્ટિ જીવોંકી ઉનમેં લોલુપતા હોતી હી હૈ, ઉસસે ઉન્હેં કિચિત ભી શાંતિ નહીં મિલતી હૈ. ૧૩૭).
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૩૫ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com