________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬)
(પરમાગમ – ચિંતામણિ * અપને પદયોગ્ય માન કરે હૈં. રાજવિરુદ્ધ, લોકવિરુદ્ધ, ધર્મ - વિરુદ્ધ માન નાહીં કરૈ હૈ સો ભી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવકી યોગ્યતા સહિત કરૈ હૈ. બહુરિ દેવ, ગુરુ, ધર્માદિકકે નિકટ અષ્ટ પ્રકાર મદ નાહીં કરે હૈ, ચતુવિધસંઘસો મદ નાહીં કરે હૈ, તહાં નિર્મદ હોય હૈ. બહુરિ અપને પદકે થાંભને વિર્ષે માન કરે હૈ, તહાં પ્રાણ જાતા ભી માન નાહીં તજે હૈં, બિના પ્રયોજન કિસીકા માનભંગ નાહીં કરે , કિસીસું બિના પ્રયોજન અદેખસકા ભાવ નાહીં રાખે ઇત્યાદિ અપ્રત્યાખ્યાનમાનભાવ જાનના. ૧૨૪૫.
(શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું- ૬૪) * જો કોઈ કઠિન ભારી આપત્તિકો પાર કરકે અપને ભોવોમે વિકાર નહીં આને દેતે હે માનવ ઈસ લોકમેં ધન્ય હૈ. કયોંકિ ઉનકો મને સાધુ – વૃત્તિમેં આ ગયા હૈ. ૧૨૪૬.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૬૬ ) * હે મહાયજ્ઞ! હે મુને ! તૂને પૂર્વોક્ત સબ રોગોંકો પૂર્વભવોમેં તો પરવશ સહે, ઇસ પ્રકાર હી ફિર સહેગા; બહૂત કહુનેસે કયા? ભાવાર્થ – યહુ જીવ પરાધીન હોકર સબ દુ:ખ સહતા હૈ. યદિ જ્ઞાનભાવના કરે ઔર દુઃખ આને પર ઉસસે ચલાયમાન ન હો ઇસ તરહ સ્વવશ હોકર સહે તો કર્મકા નાશ કર મુક્ત હો જાવે, ઇસ પ્રકાર જાનના ચાહિયે. ૧૨૪૭.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવાપાહુડ, ગાથા-૩૮)
* * * * જેવી રીતે પવનના લાગવાથી અગ્નિ ભભૂકી ઊઠે છે, તેવી રીતે બાર ભાવનાઓનું ચિત્તવન કરવાથી સમતા રૂપી સુખ પ્રગટ થાય છે. જ્યારે જીવ આત્મસ્વરૂપને જાણે છે ત્યારે જ જીવ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ૧૨૪૮.
(શ્રી દૌલતામજી, છઢાળા, ઢાળ-૫ શ્લોક-૨) * શ્રીગુરુ ગુણકા હી ઉપદેશ કરતે હૈં. અપને આત્મજ્ઞાનમયી સ્વભાવસે વે શુદ્ધ તત્ત્વકા હી ઉપદેશ કરતે હૈં. શ્રી ગુરુ આકાશક સમાન નિર્લેપ વ નિર્મોહી વ નિબંધ હૈ. જૈસે સૂર્યકે પ્રકાશ હોતે હી યુકાયક અંધકારકા નાશ હો જાતા હૈ જૈસે શ્રીગુરુ કે વચનોંકી કિરણાવલી કે પ્રકાશ હોતે હી ભવ્ય જીવોંકે અજ્ઞાન અંધકારકા નાશ હો જાતા હૈ. ૧૨૪૯.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૧૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com