________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૯૯ * મુનિ ઐસી ભાવના કરે-ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક ઈન તીનો લોકમેં મેરા કોઈ ભી નહીં , એકાકી આત્મા હૂં, ઐસી ભાવનાને યોગી મુનિ પ્રકટરૂપસે શાશ્વત સુખકો પ્રાપ્ત કરતા હૈ. પ૧૩.
(કુંદકુંદાચાર્ય, મોક્ષપાહુડ, ગાથા-૮૧)
* * * * યોગનો અભ્યાસ શરુ કરનારને બાહ્ય વિષયોમાં સુખ લાગે છે, અને આત્મસ્વરૂપને વિષે દુઃખ પ્રતીત થાય છે, પરંતુ આત્મસ્વરૂપને યર્થાથપણે જાણનારને – સારા અભ્યાસીને બાહ્ય પદાર્થોમાં જ દુઃખ જણાય છે અને આત્માસ્વરૂપમાં સુખનો અનુભવ થાય છે. પ૧૪.
(શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-પ૨ ) * જો ચતુર પુરુષ આપની ઇન્દ્રિયોકો વશમેં રખનેવાલે હૈ, જન્મ મરણસે ભયભીત હૈ, સંસારને ભ્રમણસે ઉદાસ હૈ ઉનકો બાધા રહિત, સ્થિર વ નિર્મલ આત્મિક સુખની પ્રાસિકે લિયે સદા હી સર્વકો જાનનેવાલા, સર્વકો દેખનેવાલા, જન્મ, મરણ, જરા, શોક આદિ દોષોસે રહિત અપને સ્વભાવકો – સર્વ કર્મમલોસે રહિત અવિનાશી અપને આત્માકો હી ધ્યાના યોગ્ય હૈ. પ૧૫.
(અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૨૦) * મિથ્યાજ્ઞાની મિથ્યાજ્ઞાન સહિત હોતે હૈં ઉનકા આત્મા ઔર અનાત્માકા સચ્ચા ભેદવિજ્ઞાન નહીં હોતા હૈં. ઉનકે ભીતર મિથ્યાત્વભાવકી શલ્ય વર્તતી હૈ. શુદ્ધાત્માને યથાર્થ દ્રવ્ય, ગુણ, પર્યાયકી શ્રદ્ધા વ પહચાનમેં ભ્રમ રહુ ગયા હૈ. યહી મિથ્યાત્વકી શલ્ય હૈ. ઈસલિયે મુક્તિ હો, મુક્તિ હો વ મેં મુક્તિની પ્રાપ્તિનો યત્ન કરતા હૂં, મુજે મુક્તિ શીધ્ર મિલે ઐસા નિરંતર ચિંતવન કરતે રહતે હૈં. પરંતુ ઉન મિથ્યાદષ્ટિ અજ્ઞાની જીવકો મુક્તિકા યા શુદ્ધાત્માકા સચ્ચા સ્વરૂપ ન માલૂમ હોનેસે સમ્યક્ દર્શનકે લાભકે વિના કભી ભી સમ્યફચારિત્રકો ન પાતે હુએ મોક્ષકા લાભ નહીં હો સકતા હૈ. જૈસે દ્રવ્યલિંગી જનકે મુનિ ભી જો બાહરી સર્વ ચારિત્ર જૈન સિદ્ધાંતાનુસાર પાલતે હૈં પરંતુ આત્માનુભવકે લાભ વિના વહુ શુદ્ધ આત્માને ધ્યાનસે વંચિત રહતે હૈ, જિસસે મોક્ષમાર્ગો ન પા સકે. પ૧૬.
(શ્રી તારણસ્વામી, મમલપાહુડ, ભાગ-૧, પાનું – ૯૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com