SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર ૪૨ ] [ ભગવાનશ્રીકુંદકુંદ ____कर्तृत्वभोक्तृत्वप्रकारकथनमिदम् । आसन्नगतानुपचरितासद्भूतव्यवहारनयाद् द्रव्यकर्मणां कर्ता तत्फलरूपाणां सुखदुःखानां भोक्ता च, आत्मा हि अशुद्धनिश्चयनयेन सकलमोहरागद्वेषादिभावकर्मणां कर्ता भोक्ता च, अनुपचरितासद्भूतव्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां कर्ता। इत्यशुद्धजीवस्वरूपमुक्तम् । (ાતિની) अपि च सकलरागद्वेषमोहात्मको यः परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात् ।। सहजसमयसारं निर्विकल्पं हि बुद्ध्वा स भवति परमश्रीकामिनीकान्तकान्तः॥३०॥ (ગગુરુમ) भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्। द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम् ॥३१॥ ભોક્તા [વ્યવહાર] વ્યવહારથી [મતિ] છે gિ] અને [માત્મા] આત્મા [વર્મનમાન] કર્મભનિત ભાવનો [વાર્તા મોI] કર્તા ભોક્તા [નિશ્ચયતઃ] (અશુદ્ધ) નિશ્ચયથી છે. ટીકા –આ, કત્વભોસ્તૃત્વના પ્રકારનું કથન છે. આત્મા નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપસુખદુ:ખનો ભોક્તા છે, અશુદ્ધનિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિભાવકર્મનો કર્તા અને ભોક્તા છે, અનુપચરિત અસદ્દભૂત વ્યવહારથી (દેહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત અસદ્દભૂત વ્યવહારથી ઘટપટશકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યડે. [હવે ૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે :] [શ્લોકાર્થ :-] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ કમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પસહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦. [શ્લોકાર્થ :-] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે; દ્રવ્યકર્મના
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy