SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૩૯ चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउन्भेदा। एदेसि वित्थारं लोयविभागेसु णादव्वं ॥१७॥ मानुषा द्विविकल्पाः कर्ममहीभोगभूमिसंजाताः। सप्तविधा नारका ज्ञातव्याः पृथ्वीभेदेन ॥१६॥ चतुर्दशभेदा भणितास्तिर्यञ्चः सुरगणाश्चतुर्भेदाः। एतेषां विस्तारो लोकविभागेषु ज्ञातव्यः॥१७॥ चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत् । मनोरपत्यानि मनुष्याः। ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति। तत्र कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति। आर्याः पुण्यक्षेत्रवर्तिनः। म्लेच्छाः पापक्षेत्रवर्तिनः। भोगभूमिजाश्चार्यनामधेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭. અન્વયાર્થ:-[માનુષાઃ દ્વિવિહત્યાઃ]મનુષ્યોના બે ભેદ છે : [ર્મમરીનો ભૂમિસંગાતા:] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા;[પૃથ્વીમેન્ટેન]પૃથ્વીના ભેદથી[નારા:]નારકો [સવિઘાઃ જ્ઞાતિવ્યાઃ] સાત પ્રકારના જાણવા; [તિર્યષ્યઃ] તિર્યંચોના વિતુર્વસમેવાઃ] ચૌદ ભેદ [મળતા ]કહ્યાા છે ;[સરળ]દેવસમૂહોના[વાર્મેતા:]ચાર ભેદ છે. [ત્તેષાં વિસ્તાર:]આમનો વિસ્તાર [તો વિમાનેષુ જ્ઞાતિ:] લોકવિભાગમાંથી જાણી લેવો. ટીકા :–આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે. *મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છે : કર્મભૂમિજ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છે : આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે * ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન શીખવીને લાલિત-પાલિત કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy