SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] નિયમસાર (શાતિની) वक्ति व्यक्तं सत्यमुचैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् । अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ॥७७॥ गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ॥ ५८॥ ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम् । यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव ॥ ५८ ॥ [ભગવાનશ્રીકુંદકુંદ तृतीयव्रतस्वरूपाख्यानमेतत् । वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्यसंचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं [હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ :—]જે પુરુષ અતિસ્પષ્ટપણે સત્યબોલે છે,તે સ્વર્ગની સ્ત્રીઓનાપુષ્કળ ભોગોનોએકભાગીથાયછે (અર્થાત્ તેપરલોકમાં અનન્યપણેદેવાંગનાઓનાબહુભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે ? ૭૭. ટીકા :— નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણપરિણામ જે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮. અન્નયાર્થ :—[ગ્રામે વ] ગ્રામમાં,[નારે વા] નગરમાં[ગળ્યે વા] કે વનમાં [પરમ્ અર્થમ્] પારકી વસ્તુને [પ્રેક્ષયિત્વા] દેખીને[યઃ] જે (સાધુ)[પ્રદળમાવ] તેને ગ્રહવાના ભાવને [મુંતિ] છોડે છે, [તસ્ય વ] તેને જ [તૃતીયવ્રતં] ત્રીજું વ્રત [મતિ] છે. —આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે. જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy