SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 109. –૪– વ્યવહારચારિત્ર અધિકારી अथेदानी व्यवहारचारित्राधिकार उच्यते। कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं। तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं॥५६॥ कुलयोनिजीवमार्गणास्थानादिषु ज्ञात्वा जीवानाम् । तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम् ॥५६॥ अहिंसाव्रतस्वरूपाख्यानमेतत् । कुलविकल्पो योनिविकल्पश्च जीवमार्गणास्थानविकल्पाश्च प्रागेव प्रतिपादिताः। अत्र पुनरुक्तिदोषभयान्न प्रतिपादिताः। तत्रैव तेषां भेदान् बुद्ध्वा तद्रक्षापरिणतिरेव હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે. જીવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ,કુલારિજીવનાં જાણીને, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પ૬. અન્વયાર્થ:-[ગીવાનામ્] જીવોનાં વુિયોનિનીવાળાસ્થાનાવિવું] કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે [જ્ઞાત્વા] જાણીને [તસ્ય] તેમના [ગારનિવૃત્તિપરિણામ:] આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે [પ્રથમવ્રતમ્] પહેલું વ્રત [મતિ] છે. ટીકા –આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે. કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy