SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧ [ ૩૯-૪૦]. સગર-ચક્રવર્તી અને ૬૦ હજાર રાજકુમારોનો વૈરાગ્ય * * (જીવને ધર્મમાં મદદ કરે તે સાચો મિત્ર) આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થકર ભગવાન ઋષભદેવ થયા; તેમના પુત્ર ભરત પહેલા ચક્રવર્તી થયા; ત્યારબાદ બીજા તીર્થકર અજિતનાથ થયા; ને પછી સગર” નામના બીજા ચક્રવર્તી થયા. તેમની આ વાત છે. તે સગર ચક્રવર્તી પૂર્વભવે વિદેહક્ષેત્રમાં જયસેન નામના રાજા હતા; તેને પોતાના બે પુત્રો ઉપર ઘણો જ સ્નેહ હતો; તેમાંથી એક પુત્રનું મરણ થતાં તે રાજા શોકથી મૂછિત થઈ ગયા; ને પછી શરીરને દુઃખનું જ ઘર સમજીને જન્મ-મરણથી છૂટવા માટે દીક્ષા લઈને મુનિ થયા; તેમના સાળા મહારૂતે પણ તેમની સાથે દીક્ષા લીધી; બીજા હજારો રાજાઓ દીક્ષા લઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy