SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૭ હે સ્વામી! અમારું ચિત્ત સંસારથી અતિ ભયભીત છે; આપના દર્શનથી અમારું મન પવિત્ર થયું છે ને હવે અમે ભવસાગરને પાર કરનારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરીને આ સંસારના કીચડમાંથી બહાર નીકળવા ઈચ્છીએ છીએ; માટે હે પ્રભો! અમને દીક્ષા આપો ! જેઓ ચૈતન્યસાધનામાં મગ્ન છે અને હમણાં જ સામેથી છઠ્ઠી ગુણસ્થાને આવ્યા છે-એવા તે મુનિરાજે રાજકુમારોની ઉત્તમ ભાવના જાણીને કહ્યું: હે ભવ્યો ! લ્યો, આ મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તમે બધા અત્યંત નીકટ ભવ્ય છો કે તમને મુનિવ્રતની ભાવના જાગી. -આમ કહીને આચાર્યદવે વજબાહુ સહિત ર૬ રાજકુમારોને મુનિદીક્ષા આપી; રાજકુમારોએ કોમળ કેશનો સ્વહસ્તે લોચ કરીને પંચમહાવ્રત ધારણ કર્યા. રાજપુત્રી અને રાગપરિણતિ બન્નેનો ત્યાગ કર્યો; દેહનો સ્નેહું છોડીને ચૈતન્યધામમાં સ્થિર થયા, ને શુદ્ધોપયોગી થઈને આત્મચિંતનમાં એકાગ્ર થયા. ધન્ય તે મુનિવરો ! બીજી બાજુ મનોવતીએ પણ પતિનો, ભાઈનો તેમ જ સંસારનો મોહ છોડીને સર્વે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy