SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ 1. જૈનધર્મની વાર્તાઓ : ૨૧ પ્રમાણે બોલી નાખ્યું. અથવા, “શુકનથી શબ્દ આગળા” એ ઉક્તિ-અનુસાર વજકુમારના ઉત્તમ ભવિતવ્યથી પ્રેરાઈને તેને વૈરાગ્ય જગાડનારા શબ્દો નિમિત્તપણે આવી ગયા....) - ઉદયસુંદરની વાત સાંભળતાં જ મુમુક્ષુ વીર વજબાહુકુમારના મુખમાંથી વજવાણી નીકળી: બસ ત્યારે, હું તૈયાર છું... અત્યારે જ હું આ મુનિરાજની સમીપમાં જઈને મુનિદીક્ષા અંગીકાર કરીશ. આ સંસાર અને ભોગોથી ઉદાસ થઈને મારું ચિત્ત હવે મોક્ષમાં ચોટયું છે. તો સંસાર કે સંસાર તરફના ભાવ હવે સ્વપ્નેય મારે જોઈતા નથી. હું તો હવે મુનિ થઈશ ને અહીં વનમાં જ રહીને મોક્ષને સાધીશ. પર્વત ઉપર વજ પડે તેમ વસુબાહુના શબ્દો સાંભળતાં જ ઉદયસુંદર ઉપર જાણે વજ પડ્યું! તે તો ડઘાઈ જ ગયો! –અરે આ શું થયું ! વજકુમાર તો મક્કમ ચિત્તે હાથી ઉપરથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy