________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
[ અધ્યાય : ૧ ૧૮ પ્ર. સ્કન્ધ કોને કહે છે?
ઉ. અનેક પરમાણુઓના બન્ધને સ્કન્ધ કહે છે. ૧૯ પ્ર. બન્ધ કોને કહે છે?
ઉ. અનેક ચીજમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધવિશેષને બંધ કહે છે. ૨૦ પ્ર. સ્કન્ધના કેટલા ભેદ છે?
ઉ. આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા, કાર્માણવર્ગણા, વગેરે બાવીશ ભેદ છે. ૨૧ પ્ર. આહારવર્ગણા કોને કહે છે?
| ઉ. ઔદારિક, વૈક્રિયિક અને આહારક, એ ત્રણ શરીરરૂપ જે પરિણમે તેને આહારવર્ગણા કહે છે. ૨૨ પ્ર. ઔદારિક શરીર કોને કહે છે?
ઉ. મનુષ્ય તિર્યંચનાં સ્થૂળ શરીરને ઔદારિક શરીર કર્યું છે. ૨૩ પ્ર. વૈક્રિયિક શરીર કોને કહે છે?
ઉ. જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા પ્રકારની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com