________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્ણ થવાથી પૂર્ણ તો છે જ્યાં સુધી એકદમ
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૪૭ પર્યાસિનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, અને સર્વ પર્યાસિનો કાળ મળીને પણ અન્તર્મુહૂર્ત છે, અને પહેલેથી બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી પર્યાતિ સુધીનો કાળ ક્રમથી મોટા મોટા અન્તર્મુહૂર્ત છે.
પોતપોતાને યોગ્ય પર્યાયિઓનો પ્રારંભ તો એકદમ થાય છે. પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. જ્યાં સુધી કોઈ પણ જીવની શરીરપર્યામિ પૂર્ણ તો થઈ ન હોય, પણ નિયમથી પૂર્ણ થવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને નિવૃત્યુપર્યાપ્તક કહે છે.
અને જેની શરીરપર્યામિ પૂર્ણ થઈ ગઈ હોય તેને પર્યાયક કહે છે. અને જેની એક પણ પર્યામિ પૂર્ણ થઈ ના હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય, તેને લધ્યપર્યાપ્તક કહે છે. ૨૦૪ પ્ર. અપર્યાસિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી લધ્યપર્યાસક અવસ્થા થાય, તેને અપર્યામિ નામકર્મ કહે છે. ૨૦૫ પ્ર. પ્રત્યેક નામકર્મ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com