SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] [ અધ્યાય : ૨ ઇન્દ્રિયપર્યામિ કહે છે. શ્વાસોચ્છવાસપર્યાતિ આહારવર્ગણાના પરમાણુઓને શ્વાસોચ્છવાસરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છવાસપર્યાસિ કહે છે. ભાષાપર્યાયિ- ભાષાવર્ગણાના પરમાણુઓને વચનરૂપ પરિણમાવવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને ભાષાપર્યાસિ કહે છે. મન:પર્યાસિ- મનોવર્ગણાના પરમાણુઓને હૃદયસ્થાનમાં આઠ પાંખડીના કમલાકાર મનરૂપ પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ ( જોઈએ તેવી રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને મન:પર્યાસિ કહે છે. એકેન્દ્રિય જીવોને ભાષાપર્યામિ અને મન:પર્યાતિ સિવાય બાકીની ચાર પર્યાતિ હોય છે. હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન:પર્યામિ સિવાય બાકીની પાંચ પર્યાતિ હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યામિ હોય છે. એ સર્વ પર્યાયિઓને પૂર્ણ થવાનો કાળ અન્તર્મુહૂર્ત છે તથા એક એક Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy