SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૫) કાળ એ પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહ્યું છે. પ્ર. ૧૬-અલોકાકાશ કોને કહે છે? ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અલોકાકાશ કહે છે. પ્ર. ૧૭-લોકાકાશ અને અલોકાકાશ એ બન્નેના રંગમાં શો ફેર? અને બન્નેમાં કોણ મોટું? ઉ. આકાશ દ્રવ્ય અરૂપી હોવાથી તેને રંગ હોય નહિ. આકાશ એક અખંડ દ્રવ્ય છે. જેટલા ભાગમાં છ દ્રવ્યોનો સમૂહ છે તેટલા ભાગને લોકાકાશ કહેવાય છે. તે નાનો ભાગ છે અને બાકીનું ચોતરફ અલોકાકાશ છે તે લોકાકાશથી અનંતગણું મોટું છે. પ્ર. ૧૮-અલોકાકાશમાં કેટલાં દ્રવ્યો છે અને તેના પરિણમનમાં કોનું નિમિત્ત છે? ઉ. અલોકાકાશમાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્યો નથી. આખા આકાશ દ્રવ્યના પરિણમનમાં લોકાકાશમાં રહેલા કાલાણુ દ્રવ્યો નિમિત્ત છે. પ્ર. ૧૯-એક આકાશપ્રદેશમાં એક જ જાતનાં જ બે દ્રવ્યો કદી સાથે ન રહે, તે દ્રવ્યનું નામ શું? ઉ. કાલાણ દ્રવ્ય; કેમકે દરેક કાલાણુ દ્રવ્ય લોકાકાશના * જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ રહિત હોય તે અરૂપી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy