________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
ધ્યેયપૂર્વક શેય અતીન્દ્રિય ભગવાન આત્મા જીવત્વ શક્તિમેં જો પરમ આનંદ ત્રિકાળ પડા હૈ, ઉસકી દૃષ્ટિ નહીં કરનેસે, ઉસમેં જો દુઃખકી પર્યાય ઉત્પન્ન હોતી હૈ, ઉસમેં ઘાતી આદિ કર્મ નિમિત્ત કહેનેમેં આતા હૈ. વો પરદ્રવ્ય ઘાત કરતે નહીં. એક દ્રવ્ય દૂસરા દ્રવ્યથી પર્યાયકો ઘાત કરતે નહીં. પણ અહીં તો કથન સમજાના હૈ તો ક્યા કહે? અલ્પ ભાષામેં જો ભાવ કહેના હૈ તો ઐસે કેહુ સકતે હૈ. આમ લાંબુ લાંબુ કરવા જાય- અપની પર્યાયમેં અપના દોષસે સ્વકા આશ્રય ન લેતે પરકા આશ્રય કરતે તો મિથ્યાત્વ હોતા હે ઉસમેં કર્મ નિમિત્ત પડતે હૈ ઐસી લાંબી લાંબી વાત ન કરકે ટૂંકી કીયા હૈ. શેઠ! (બરાબર, બહુત લંબા વ્યાખ્યાન પઢા) લંબા લંબા થઈ જાય. સંક્ષેપમેં ઉસકો કહેના હો તો આ રીતે જ કહે સકતે હૈ, દૂસરી રીતે કહે સકતે નહીં.
કહેતે હૈ. “ઐસે નામોવાળા મોહાદિકર્મ સામાન્ય”, એના પેટા ભેદો ઘણાં હોય. સામાન્ય રીતે મોહકર્મ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, આમ સામાન્ય રીતે કહેવામાં આવે છે. એના પેટા ભેદ લઈ લેવા.
પર્યાયાર્થિકનયસે ઢંકતા હૈ”, ઐસા જાનના એ ક્યા કહેતે હૈ? અપની ભવ્યત્વ શક્તિમેં આનંદકા અનુભવ હોના ચાહિયે ઉસકી લાયકાત તો વો હૈ, પણ ઓ આનંદકા અનુભવ નહીં એટલે સમ્યગ્દર્શન નહીં, તો ઓ સમ્યગ્દર્શનમેં ઘાતરૂપ ક્યા ચીજ હૈ? કે ઓ પર્યાયાર્થિક નયસે, અવસ્થા દૃષ્ટિસે ઘાત કરનેમેં આતા હૈ. વસ્તુમેં કોઈ ઘાત કરતે ઐસા હૈ નહીં, પર્યાયાર્થિક દૃષ્ટિસે. પર્યાયમેં, અવસ્થામેં વાત હોતા હૈ. સમજમેં આયા? ભારે વાતું ભાઈ આહાહા ! પર્યાયાર્થિકનયસે ઐસા જાનના, ઐસા જાનના એમ કહેતે હૈ. તો ઓ જોરવાળા કહે દેખો ભૈયા, મોઠાદિ કર્મ પર્યાયાર્થિકનયે ઢાંકે છે એમ માનવું જાવ. (ચોખ્ખું લખ્યું છે) ચોખ્ખું લખ્યું છે ને? ચોખ્ખા લીખા હૈ. પણ ક્યા નયકા કથન હૈ વો સમજના ચાહીયે કે નહીં? દરેક ગાથા દીઠ પાંચ બોલ લીયા થા પહેલે, દરેક ગાથામેં, શાસ્ત્રમ્ ઐસા ચલા હૈ. પ્રત્યેક ગાથાકા શબ્દાર્થ કરના, નયાર્થ કરના, કે આ નિશ્ચયકા કથન હૈ કે વ્યવહારકા સ્વદ્રવ્ય આશ્રય હોય તો નિશ્ચય, પરદ્રવ્ય આશ્રય હોય તો વ્યવહાર- આગમાર્થ આગમકા ભાવ આ હે અને અન્યમત્તિકા ભાવ ઉસમેં વિરોધ આ હૈ. ઐસા કરકે તાત્પર્ય નિકાલના. એકેક ગાથામેં તાત્પર્ય નિકાલના અને એકેક ગાથામેં પાંચ બોલ લેના. સમજમેં આયા? નવરાશ કીસકો. ફુરસદ ઐસી નક્કી કરનેકી– આ પાપકા ધંધા કરના વકીલ? વકીલના ધંધા ક્યા હૈ? પાપ.
(નવરાશ માને ક્યા) ફુરસદ. ફુરસત નહીં ફુરસદ. (ધર્મકી ફુરસદ નહીં) નહીં. ઓ માટે પાપક માટે ફુરસદ હૈ. આહાહા! ચોવીસ કલાક રાત દિન અજ્ઞાન તો કહેતે હૈ કે રાગ વૈષ ને અજ્ઞાન તો કરતે હૈ જીવ, ઉસમેં નિમિત્ત હૈ કર્મ, યે કર્મ નિમિત્ત પર્યાયકો ઘાતતે હૈ, અથવા પર્યાયમેં ઘાત અપનેસે હોતા હૈ, એમાં નિમિત્ત પડતા હૈ, પર્યાયકી સાથ નિમિત્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com