SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ અપના સ્વભાવ સન્મુખકી અનુભવ ગતિ કરતે નહીં તો આ કારણસે અપની નિર્મળ પર્યાય રૂક ગઈ હું મિથ્યાત્વમેં, સમજમેં આયા? તો વો મિથ્યાત્વમેં રૂકી હૈ તો ઉસમેં નિમિત્ત કૌન? “કે દેશઘાતી અને સર્વઘાતી નામો વાળા મોહાદિ કર્મ સામાન્ય” હેં? (હો ગયા?) કયા હો ગયા એમ કે ઘાતી હો ગયા એમ કહેતે હૈ શેઠ પહેલેસે કહોને કે યહુ વ્યવહારનયકા કથન હૈ. ક્યોંકિ અપની પર્યાય નિર્મળ ક્યાં પ્રગટ નહીં હુઈ? તો અપનેકા લક્ષ ન કરનેસે જો પ્રગટ ન હુઈ, તો પરકા લક્ષ ઉસમેં હુઆ, તો ઉસમેં ઘાત કરનેકી પ્રકૃતિ દર્શનમોહ, ચારિત્રમોહકી પ્રકૃતિ જડ હૈ, એ નિમિત્ત ઉપર લક્ષ કરનેસે, અપની વીતરાગી પર્યાયકા ઘાત હોતા હૈ. સમજમેં આયા? યથાસંભવ”, સમકિત, સમ્યજ્ઞાન ને સમ્યક્ ચારિત્ર એ જીવગુણોકા ઘાતક, દેશવાતી. સમકિત મોહનીય આદિ હું એ દેશઘાતી હૈ ઔર મિથ્યાત્વ મોહનીય હૈ યહુ સર્વઘાતી હૈ. ઔર ચારિત્રમેં ભી અનંતાનુબંધી આદિ હૈ યહ સર્વઘાતી હૈ. ઔર સંજવલન આદિ કષાય હૈ વહ દેશઘાતી હૈ. સમજમેં આયા? દેશસે અંશમેં ઘાતમેં નિમિત્ત હો, ઔર સર્વ ઘાતમેં નિમિત્ત હો, એ પ્રકૃતિકો દેશઘાતી અને સર્વઘાતી કહેનેમેં આયા હૈ. તો કહેતે હૈ કે ભવ્યત્વ લક્ષણ પારિણામિકકો તો યથાસંભવ, એને યોગ્ય એમ યથાસંભવ સમકિત આદિ જીવકી આનંદકી શાંતિકી પર્યાય, વીતરાગી આનંદકા સ્વાદકી દશા, ઐસા પર્યાયકો ઘાતરૂપ, દેશઘાતી, સમજમેં આયા? કેવળજ્ઞાનાવરણી અને કેવળદર્શનાવરણી એ પણ એ સર્વઘાતી હૈ ઔર ઉસકા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન આદિ દર્શન હૈ વો દેશઘાતી હૈ. તો વો અપની પર્યાયમેં કેવળજ્ઞાન નહીં, કેવળદર્શન નહીં, તો ઉસકા નિમિત્ત કૌન, ઘાતમેં? કે કેવળજ્ઞાનાવરણી, કેવળદર્શનાવરણી નિમિત્ત હૈ. સમજમેં આયા? ઔર અપનેમેં સમ્યગ્દર્શનકી પર્યાય નહીં, તો ઉસમેં નિમિત્ત કોણ હૈ વિપરીત પર્યાયમેં? વિપરીત પર્યાય કરતે હૈ આત્મા, અપના આનંદકા ખ્યાલ છોડકર, પરમેં સુખ માનતે હૈ, રાગમેં, પુણ્યમેં, એ માન્યતા મિથ્યાત્વભાવ હૈ. સમજમેં આયા? એ મિથ્યાત્વ ભાવમેં નિમિત્તપણા કૌન હૈ? મિથ્યાત્વ પ્રકૃતિ, ઓ સર્વઘાતી હૈ યહ સિદ્ધ કીયા સમજમેં આયા.? અહીંયા કહેના હૈ કે ભવ્યત્વ પારિણામિકભાવ છે. વળી પારિણામિકભાવકો ઘાતમાં નિમિત્ત લીયા. પર્યાય તો અપની હૈ અપનેસે, પણ નિમિત્ત હૈ ઘાતકર્મ ને દેશઘાતીને નિમિત્ત કહેવામાં આયા. ઓ બતાયા ઉસમેં. “ઐસે નામોવાળા મોહાદિકર્મ”, મોહાદિ કર્મ, મોહ નામ મિથ્યાત્વ મોહ, ચારિત્રમોહ આદિમેં કેવળજ્ઞાનાવરણી, કેવળદર્શનાવરણી આદિ, મતિજ્ઞાનાદિ વગેરે ઐસા સામાન્ય પર્યાયાર્થિકન સે ઢંકતા હૈ. ક્યા કહેતે હૈ. વસ્તુ તો ત્રિકાળ હૈ ઉસમેં તો ઢંકના, ખુલના કાંઈ હૈ નહીં. ભગવાન ચૈતન્ય આનંદ બિંબ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા સુખકા સાગર પડા હૈ આત્મા. લ્યો શેઠ આ સાગર તુમ્હારા સાગર નહીં. આહાહા ! Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy