________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
ધ્યેયપૂર્વક શેય નિજદ્રવ્ય, ઉસમેં જ્ઞાન હૈ, દર્શન હૈ યે કૈસા? કે જ્ઞાન અપનેકો ત્રિકાળ યુગપ૬ જાનેં ઐસા હી જ્ઞાન અંદર પડા હૈ (ધ્રુવ હૈ) ધ્રુવ, ધ્રુવકો જાનેં ઐસા પડા હૈ એમ કહતે હૈ અરે ભાઈ ગજબ વાત છે (બહુત ખૂબ બહુ ચોખું ) સમજમેં આયા? આહા.. હા!
સહજ કારણ જ્ઞાન ભી પરમાત્મામેં નિજપરમાત્મામેં, જુઓ! આપણે ચાલતા વિષયમાં નિજપરમાત્મદ્રવ્ય આવે છે ને! ઉસકા લક્ષણ હૈ યે. જો નિજપરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ આનંદ, પરમચિશક્તિરૂપ વસ્તુ ઐસા નિજ કારણસમયસાર, સ્વરૂપકો યુગપ ધ્રુવ જાનનમેં સમર્થ હોના ચાહિયે, આહાહા ! (શ્રોતા.) બહુત ખૂબ (શ્રોતા ) પર્યાયકી બાત નહીં હૈ અહીંયા (ગુરુદેવ ) પર્યાયકી બાત નહીં આ તો ધૃવકા ઐસા લક્ષણ (શ્રોતાઃ) ધ્રુવમેં ઐસી શક્તિ પડી હૈ? (ગુરુદેવઃ) ઐસી શક્તિ, અપને કો ત્રિકાળ યુગપ૬ જાને ઐસા હી સ્વભાવ હૈ. આહા. હા ! (શ્રોતા ) એમાં શક્તિ હૈ તો પર્યાય પ્રગટ હોતી હૈ. (ગુરુદેવઃ) પર્યાય તો પ્રગટ.... સમજમેં આયા?
ત્રિકાળ જ્ઞાન ધ્રુવ હૈ વો ઘુવકો બરાબર જાનતે હૈ-એમ કહતે હૈ, ઐસા ઉસકા (સ્વભાવ) હૈ-પડા હૈ. આહા. હા! “બ્રહ્મ ઉપદેશ કર્યો આમાં આવે છે ને ભાઈ ! આનું પૂરું થાય ત્યારે.. બસ, આમાં જ એ છે જુઓ ! ૧૧-૧૨ ગાથામાં છે, પછી તેરમી (ગાથા) બાર ગાથામાં પોતે બ્રહ્મઉપદેશ કર્યો મેં એમ છે જુઓ! (નિયમસાર ગાથા ૧૨) સંસારરૂપી લતાકા મૂલ છેદનેકો હંસિયારૂપ હૈ, (યે ઉપન્યાસ સે “બ્રહ્મોપદેશ' કિયા)
પરમપરિણામિક સ્વભાવ, સંસારકો છેદનેમેં દાતરડા સમાન હૈ, છેદન ઉસકા અર્થ છેદનમેં હૈ ઐસી પર્યાય ઉસમેં નહીં, સંસાર છેદન સ્વરૂપ હી ઉસકા હૈ. સમજમેં આયા. ભગવાન ધ્રુવ જ્ઞાયકભાવ, જિસકો યહાં નિષ્ક્રિય કહા થા-નિષ્ક્રિય કહા થા, જિસમેં પરિણમન નહીં, જિસમેં મોક્ષમાર્ગ નહીં, જિસમેં મોક્ષ નહીં ઐસા ધ્રુવસ્વરૂપ તો કહતે હૈં એ અપનેમેં અપનેકો ત્રિકાળ જાનેં ઐસા ઉસમેં સ્વભાવ પડા હી હૈ અપનેકો ધ્રુવકો ધ્રુવ જાનેં ઐસા સ્વભાવ ત્રિકાળ પડા હૈ. સમજમેં આયા?
(શ્રોતા ) કર્મ હલ્કા હોગા તબ જાનેં ઐસી બાત હૈ? (ગુરુદેવઃ) કર્મ-ફર્મકી આંહી બાતે ય નહીં હૈ, કર્મ રહા ઉસકે ઘર, કર્મ પરદ્રવ્ય હૈ એ યહાં સ્વદ્રવ્યમેં કહાંસે આયે? (શ્રોતા ) એ તો એની મેળે નિર્જરે જ છે. આહા... હા! યહાં પરમ પારિણામિકમેં પર્યાયકી ભી બાત નહીં હૈ ત્યાં વળી કર્મકી બાત તો કયાંય રહ ગઈ આહા. હા ! ભગવાન આત્મા (ધ્રુવ) જુઓ કહે છે ને “અનાથ”—મુક્તિસુંદરીકા નાથ ભાના ચાહિએ, ઉસકી ભાવના કરની ચાહિએ એમ કહતે હૈં એ ત્રિકાળ ભગવાન (ધ્રુવ) મુક્તિસુંદરીકા નાથ ! આહા.. હા ! એનો અનુભવ કરના ચાહિએ બહુ સરસ, નિયમસાર' મેં ભી બહુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com