SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૩૨૦ ૧૬૭ કબીરસાહેબ ! (ગુરુદેવ ) ભાઈ, સાહેબ તો આ હૈ (પ્રત્યક્ષપ્રતિભાસમય દ્રવ્ય). ભગવાન પ્રત્યક્ષ, અંદર પ્રત્યક્ષ ! પ્રતિભાસ-જાણે કે જ્ઞાન પ્રત્યક્ષ ! આવે છે ને ભાઈ ! નિયમસારમાં કે કારણસમયસારકો જાનનેવાલા જ્ઞાન ત્રિકાળ ઉસમેં પડા હૈ, આવે છે ને! (શ્રોતા:) ત્રિકાળ શક્તિરૂપ! (ગુરુદેવઃ) કારણસમયસાર જો હૈ ઉસકો જાનનેકા જ્ઞાન ભી ત્રિકાળ ઉસમેં પડા હૈ ઈ કારણસમયસારકો જાનતે હૈં ઐસા દો ભેદ પાડ દિયા હૈ ધ્રુવમેં, છે? કયાંક છે. હું ? કારણસમયસાર નામ આહાહા! ભગવાન, કારણ નામ યહાં જો કહતે હૈં પરમાત્મદ્રવ્ય ઓ કારણસમયસાર (હું) તો ઉસકો કયા કહતે હૈં? કારણસમયસારમેં એક જ્ઞાન ઐસા હૈ કે અપનેકો પૂરણ જાને, દર્શન ઐસા હૈ (પૂરણ દેખે) આ ધ્રુવ હોં? આહા.. હા! સમજમેં આયા? એ (કથન) કયાંક હશે! પણ એ કયાં આપણને ખબર ! નિયમસારમાં પણ કયાં હોય એ કાંઈ વળી આંહી હિન્દી (ગ્રંથ) છે પણ મેં ગુજરાતી વાંચ્યું હોય (શ્રોતાઃ ૧૧-૧ર ગાથામાં છે.) (ઉપયોગની વ્યાખ્યા આતી હૈ ) એતો છે પણ જ્ઞાન પોતાને જાણે છે એવું આવે છે. સમજ્યા! આવ્યું ત્યાં આવ્યું! કારણજ્ઞાન ભી ઐસા હી હૈ-૧૧, ૧૨ ગાથા આ તો (હિન્દી પ્રત) નવી છે ને એમાં ચિહ્ન ન હોય, ઓલામાં ચિત્ન કર્યા હોય. જુઓ! કયા કહતે હૈં? કારણ જ્ઞાન એ ત્રિકાળી જ્ઞાન-ધ્રુવજ્ઞાન ! (“નિયમસાર” ગાથા-૧૨ ટીકા... કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજપરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહુજચારિત્ર, સહજસુખ, સહુજ પરમ ચિલ્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગપ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું...) આંહી છે લ્યો, કારણજ્ઞાન પણ તેવું જ છે, કેમ? નિજ પરમાત્મામેં વિદ્યમાન સહજ દર્શન-ત્રિકાળી દર્શન, ત્રિકાળી ચારિત્ર દેખો ત્રિકાળી ચારિત્ર પડા હૈ આત્મામેં, સમજમેં આયા ? ઔર સહજસુખ ઔર સહજ પરમ ચિશક્તિરૂપ જ્ઞાન, નિજ કારણસમયસાર, સ્વરૂપોંકો યુગ૫૬ જાનનેમેં સમર્થ હોનેસે ઐસા હી હૈ દેખો! સૂક્ષ્મ હૈ થોડી બાત! ત્રિકાળ જો જ્ઞાન હૈ ધ્રુવ વો અપના જ્ઞાનકો જાનતે હૈં ઐસા ત્રિકાળ પડા હૈત્રિકાળ ધ્રુવ જાનતે હૈ ઐસાહી જ્ઞાન હૈ (શ્રોતાઃ શક્તિ છે ને!) ગુરુદેવ શક્તિ હું પણ જાનનેકા સ્વભાવ પડા હૈ ને, પર્યાયમેં જાના ત્યારે ઐસા ત્રિકાળ જાનનેવાલા હૈ ઐસા નિર્ણય હુઆ. આહા.. હા! સમજે ને. ૧૧-૧૨ ગાથા હૈ. સહજજ્ઞાન ભી વૈસા હી હૈ, કેમ? કેસે? કે નિજકારણ સમયસાર, સ્વરૂપોંકો યુગપદ જાનનેમેં સમર્થ હૈ, કયા કિયા? (શ્રોતા ) ફરમાઈએ સાબ આપકી બાત કુછ સમજમેં નહીં આ રહી હૈ (ગુરુદેવ ) બહુત અચ્છા બાત હૈ. - કહતે હૈં કિ જો ધ્રુવ, ધ્રુવ કારણપરમાત્મા અથવા અહીં કહા વો નિજપરમાત્મા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy