SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હું દેહ નહીં વાણીન, મન નહીં, તેમનું કારણ નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. (શ્રી પ્રવચનસારજી શાસ્ત્ર ગાથા-૧૬૦) [ ત્રિવત્તિ વિષચં] ત્રણેયકાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી) [ સર્વ વર્મ] સમસ્ત કર્મને [ ઋત-રિત-અનુમનનૈ: ] કૃત-કારિત-અનુમોદનાથી અને [મન:-વચન-વાચૈ:] મન-વચન-કાયાથી [ પરિત્ય] ત્યાગીને [ પરમં નૈષ્ણર્રમ અવતરૂં] હું પરમ વૈષ્કર્ખને (ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (શ્રી સમયસારજીશાસ્ત્ર કળશ-૨૨૫) (સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ; હું (મારા) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિળપણે સંચેતું છું અનુભવું છું. (શ્રી સમયસારજીશાસ્ત્ર કળશ-૨૩૦) અહીં આ ભાવાર્થ છે કે દેહાશ્રિત વ્યલિંગ ને ઉપચરિત અસભૂત વ્યવહારનયથી જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ જો કે શુધ્ધાત્મ સ્વરૂપનું સાધક હોવાથી ઉપચારથી શુધ્ધજીવનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો પણ તેને સૂક્ષ્મ શુધ્ધનિશ્ચયનયથી શુધ્ધ જીવનું સ્વરૂપ કહેવામાં આવતું નથી. (શ્રી પરમાત્મ પ્રકાશ ગાથા 88 માંથી ) જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. (શ્રી સમયસારજીશાસ્ત્ર ગાથા-૧0૫) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy