SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવના હૃદયોદ્ગાર (તા ૮-૧૧-૬૫ ) અરે! એમનાં દર્શનથી તો ભવનાં પાપ કપાય એવો આ જીવ છે. બધા ભાઈઓ એમનાં તળિયાં ચાટે તો ઓછું છે એવું તો આ દ્રવ્ય છે! ** ( તા. ૨૧-૧૨-૬૫ ) ૨૮ વર્ષ થઈ ગયાં. જાતિસ્મરણ થયાંને, પણ બહાર પડવાની જરાય જેને (બહેનશ્રી ચંપાબેનને ) વૃત્તિ નથી ઊઠતી-પ્રતિબિંબ જેવાં ઠરી ગયાં છે. જેને પોતાને સાગરોપમ વર્ષોનું જ્ઞાન છે તો પણ ગુપ્ત! મને પણ નથી કહ્યું. મારી બધી વાત કહી જાય, પણ પોતાની નહિ... એમનો આત્મા કેટલો ગંભી૨ ! અલૌકિક! અચિંત્ય ! અદ્દભૂત !–શબ્દો ઓછા પડે છે. આ તો સાગર સમાન ગંભીર છે. છે ? ૧૧૭ ** પૂજ્ય ગુરુદેવઃ- બેન! લૌકિક જ્ઞાનની (રાજુલના જાતિ સ્મરણજ્ઞાનની ) એટલી પ્રસિદ્ધિ, તો તમારો આત્મા તો મહાન છે, તમારી (તમારા જ્ઞાનની) પ્રસિદ્ધિ થવી જોઈએ. પૂ. બહેનશ્રી:- સાહેબ! દુનિયામાં પ્રસિદ્ધિ કરીને શું કરવું દુનિયાને એમની ( બહેનશ્રી ચંપાબેનની ) કિમત કયાંથી આવે ? કારણ−કંઈ બોલતાં નથી અને બહારમાં કંઈ કરીને દેખાડતાં નથી. દુનિયાને તો બહારના ચમત્કારની કિંમત છે ને! એમના અંતરને એ શું જાણે ? ** Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy