SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates લિંગપાહુડ ) આ પ્રકારે આ લિંગ પાહુડ ગ્રંથ પૂર્ણ કર્યો. તેનો સંક્ષેપ આ પ્રમાણે છે કે, આ પંચમકાળમાં જિનલિંગ ધારણ કરીને ફરી દુષ્કાળના નિમિત્તથી ભ્રષ્ટ થયા, વેષ બગાડી દીધો તે અર્ધફાલક કહેવાયા. તેમાંથી પછી શ્વેતામ્બર થયા, તેમાંથી યાપનીય થયા, ઇત્યાદિ થઈને શિથિલઆચારને પુષ્ટ કરી શાસ્ત્રો રચી સ્વચ્છંદી બની ગયા. તેમાંથી કેટલાય બિલકુલ નિંધ પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમનો નિષેધ કરવા માટે તથા બધાને સત્ય ઉપદેશ આપવા માટે આ ગ્રંથ છે. આ ગ્રંથને સમજીને શ્રદ્ધાન કરવું. આ પ્રકારે નિંઘ આચરણવાળાને સાધુ-મોક્ષમાર્ગી ન માનવા, તેમની વંદના અને પૂજા ન કરવી એ ઉપદેશ છે. છપ્પય લિંગ મુનીકો ધારિ પાપ જો ભાવ બિગાડે વહુ નિંદાકું પાય આપકો અહિત વિારૈ તારૂં પૂજૈ થુવૈ વંદના વે ભીતૈસે હોઈ સાથિ કરે જુ કોઈ દુરગતિકું લેઈ ।। ઈસસે જે સાંચે મુનિ ભયે ભાવ શુદ્ધિમઁ થિર રહે। તિનિ ઉપદેશ્યા મારગ લગે તે સાંચે જ્ઞાની કહે।।૧।। દોહા આંતર બાહ્ય જુ શુદ્ધ જિનમુદ્રાયૂં ધારિ ભયે સિદ્ધ આનંદમય બંદૂક જોગ સંવારિ।।૨।। ઈતિ શ્રી કુન્દકુન્તાચાર્ય સ્વામી વિરચિત શ્રી લિંગપાહુડ શાસ્ત્રની જયપુર નિવાસી પંડિત જયચંદ્રજી છાબડા કૃત દેશભાષામય વચનિકા સમાપ્ત. Please inform us of any errors on [email protected] ૩૩૧
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy