SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ સૂત્ર-પ મનડ જિણાણ સઝાય સડ્ડ-નિચ્ચકિચ્ચ-સક્કાઓ ) સૂત્ર-વિષય : આ સઝાયમાં શ્રાવકોને કરવા યોગ્ય છત્રીશ કર્તવ્યોનો નામ નિર્દેશ છે. શ્રાવકોએ સદ્ગના ઉપદેશપૂર્વક આ કર્તવ્યો કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત રહેવું જોઈએ તેવું સૂચન છે. v સૂત્ર-મૂળ :મત્રહ જિણાણમાણે, મિષ્ઠ પરિહરહ ધરહ સમ્મત્ત; છબ્રિહ-આવસ્સયંમિ, ઉજ્જરો હોઈ પઈ દિવસ. પલ્વેસુ પોસહવયં, દાણું શીલ તવો અ ભાવો આ સજ્ઝાય - નમુક્કારો, પરોવયારો અ જયણા અ. જિણ-પૂઆ જિસ-ગુણણ, ગુરુ-થુઆ સાહમ્પિઆણ વચ્છā; વવહારસ્સ ય સુદ્ધી, રહજતા તિસ્થજના ય ઉવસમ-વિવેગ-સંવર, ભાસા-સમિઈ છજજીવ-કરુણા ય; ધમ્પિઅજણ-સંસમ્મો, કરણ-દમો ચરણ-પરિણામો સંઘોવરિ બહુમાણો, પુત્વય-લિહણ પભાવણા તિર્થે સફાણ કિચ્ચમેણં, નિચ્ચે સુગુરૂવએસણ. સૂત્ર-અર્થ : (૧) - (હે ભવ્ય જીવો !) તમે - (૧) જિનેશ્વરની આજ્ઞાને માનો, (૨) મિથ્યાત્વને ત્યાગો, (૩) સમ્યક્ત્વને ધારણ કરો, (૪ થી ૯) પ્રતિદિન (૪સામાયિક, પ-ચતુર્વિશતિ સ્તવ, ૬-વંદન, ૭-પ્રતિક્રમણ, ૮-કાયોત્સર્ગ, ૯પ્રત્યાખ્યાન એ) છ આવશ્યકમાં ઉદ્યમવંત રહો. (૨) (૧૦) પર્વ દિવસોમાં પૌષધદ્રત કરો, (૧૧) દાન આપો, (૧૨) શીલ પાળો, (૧૩) તપ કરો, (૧૪) ભાવના ભાવ, (૧૫) સ્વાધ્યાય કરો, (૧૬) નમસ્કાર મંત્ર જપો, (૧૭) પરોપકાર - પરાયણ બનો, (૧૮) જયણા પાળો - જીવ રક્ષા કરો (૩) – (૧૯) રોજ જિનેશ્વરની પૂજા કરો, (૨૦) જિનેશ્વરની સ્તુતિ કરો, (૨૧) ગુરુની નિત્ય સ્તુતિ કરો, (૨૨) સાધર્મિકનું વાત્સલ્ય કરો. (૨૩) વ્યવહાર શુદ્ધિ જાળવો, (૨૪) રથયાત્રા કાઢો, (૨૫) તીર્થ યાત્રાઓ કરો.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy